Headlines

બળેજમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલી ભૂસ્તર ખાતા ની ટીમની ફરજમાં રૂકાવટ: 5 સામે ફરિયાદ

ઉત્ખનનકારોના માણસોએ લઈ જવાતા ટેક્ટરોની હવા કાઢી નાખવી, બેટરી કાઢી લેવી સહિતના પરાક્રમો કર્યા બળેજ ગામની સીમમાં વર્ષોથી ચાલતું ગેરકાયદેસર ઉત્ખનન તંત્રની મીલી ભગતના પાપે બંધ થવાનું નામ લેતું નથી જ્યારે ધૂન ચડે છે ત્યારે અથવા ઉપરી અધિકારીઓની ભીંસ હોય ત્યારે અથવા હપ્તો વધારવો હોય ત્યારે તંત્ર દ્વારા રેડ થાય છે એવું ક્યુ સેટિંગ કરવાનું…

Read More

[[ઓન પેપર ઉત્તરક્રિયા]] પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો

પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરતી પોરબંદર એસ.ઓ.જી. પોરબંદરગેજેટેડ ઓફિસરો હોય તેમ ગેજેટેડ ગુનેગારો પણ હોય છે. ગુનો કરીને ફરાર થઈ ગયેલો આરોપી અમુક સમય સુધી શોધવા છતાં ન મળે તો પોલીસ તેનું નામ…

Read More

ખુંટા વેચાતા લેવા માટે પોરબંદરના પશુપાલકને ધમકાવતો તેલંગણાનો અવનીશ રેડ્ડી

રાજશીભાઈએ ખુંટાની જે કિંમત કીધી તે ચૂકવવા માટે રેડી ન હતો તેથી તેણે તેના મિત્રને મોકલીને તે મેળવવાના પ્રયત્નો કર્યા હતા પોતાના ઇનડાયરેક્ટ પ્રયત્નો પણ સફળ ન થયા તેથી અવનિશ રેડ્ડીએ રાજશીભાઈને ન કહેવાનું કીધું એટલે થઈ પોલીસ ફરિયાદ પોરબંદરતેલંગણાના અવનીશ રેડ્ડી નામના એક શખ્સને પોરબંદરના એક ખેડૂતના ખેતરના ખુંટા ગમી ગયા હતા પરંતુ ખુંટાની…

Read More

દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા

[[ સિમેન્ટના મોટા મોટા મજબૂત થાંભલે રમે રણચંડી ]] દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા લાખીબેન અને વાલી બેન નામની બે મહિલાઓ સામે ખેડૂત વિજય બાપોદરાની પોલીસ ફરિયાદ મહિલાઓએ આવું કેવી રીતે કર્યું અને શા માટે કરવું પડ્યું તે અંગે થઈ રહેલી પોલીસ તપાસ પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના દેગામની લાવડીયા…

Read More

[[ નુસરત-નિઝામ નેટવર્ક]] જામનગરની નુસરત સૈયદનો ગાંજો પોરબંદરમાં નિઝામ પાસેથી ઝડપાયો

રૂ 19 હજારના મુદ્દામાલ સાથે નિઝામ બુખારીની ધરપકડ નુસરતને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન ભારતના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરવાના કાવતરાના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહેલી પોરબંદર પોલીસ ગુજરાતના વિવિધ ભાગોમાંથી ઢગલા મોઢે પોરબંદરમાં ઠલવાય છે ગાંજો: ક્યારેક પકડાય છે અને ક્યારેક પોલીસને મળે છે ઠેંગો પોરબંદરદેશના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરીને…

Read More

પોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જતા માછીમારનું મોત

દરિયામાં ડૂબી જવાથી માછીમારોના મોતની વધતી જતી ઘટનાઓ: ફોજદાર એન કે વાઘેલા કરી રહ્યા છે તપાસ પોરબંદરછેલ્લા કેટલાક સમયથી પોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જતા ડૂબી જવાથી માછીમારનું મોત થવાની ઘટનાઓ વધી પડી છે ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના પોરબંદરના દરિયામાં બની છે. આ ઘટનામાં ભરત ચામડિયા નામના એક માછીમારનું મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત…

Read More

ઓલમ્પિકમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ જીતવો છે” :પ્રાચી જાધવ

વર્ષ ૨૦૧૮માં ખેલ મહાકુંભથી કરાટેની જાહેર સ્પર્ધા રમનારી રાજકોટની પ્રાચી જાધવે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીત્યા છે પ્રાચીએ શાળા, યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને જીત્યા છે ૪૦ મેડલ સાફલ્ય ગાથા: સંદીપ કાનાણી “ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખેલાડીઓને પોતાની ક્ષમતા અને રમતના કૌવતના પ્રદર્શન માટેનો શ્રેષ્ઠ મંચ છે. જો ખેલ મહાકુંભ ના…

Read More

શિવરાજપુર બીચ ખાતે તા. 13 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક કુંજન રાડિયા, જામ ખંભાળિયા         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે ખંભાળિયામાં આવેલી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ખાસ બેઠકનું…

Read More

ખંભાળિયા: લાંબા સમય બાદ બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની થશે હરાજી

– 12 દુકાનો માટેની હરાજી માટે તા. 27 જાન્યુઆરી મુકરર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા      અત્યંત કંગાળ પરિસ્થિતિમાં રહેલી ખંભાળિયા નગરપાલિકા હવે થોડી સધ્ધર થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ખંભાળિયા નગરપાલિકાના વર્ષો પહેલા નિર્માણ પામેલા અને ઘણા સમયથી બંધ રહેલા શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી અગામી તારીખ 27 મી જાન્યુઆરીના…

Read More

પોરબંદરમાં ઘરમાં ઘુસી ધમકી આપનાર સાગર દિનેશ ઝડપાયો

પોરબંદરઉદ્યોગનગર પોલીસના એક ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ભુંડીગાળો આપી મારી નાખવાની ઘમકી આપવાના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર એલ.સી.બી.એ પકડી લીધો છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં…

Read More