ઘરકામ બાબતે સાસુએ ઠપકો આપતા આરંભડાની પરિણીતાએ આપઘાત કર્યો
જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫ પથરીના દુખાવાથી કંટાળીને સણખલા ગામની નવપરિણીતાએ જિંદગી ટૂંકાવી ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતી અને વીરાભાઈ દેવાભાઈ વારોતરીયાની 21 વર્ષની પરિણીત પુત્રી દક્ષાબેન કેશુભાઈ ખીમાભાઈ કરમુરને છેલ્લા એકાદ વર્ષથી પથરીની બીમારી હોય, અને તેમને વારંવાર પથરીનો દુખાવો થતો હોવાથી કંટાળી ગયા હતા. આ વચ્ચે ગત તા. 15 ઓક્ટોબરના રોજ…
