જખૌ નજીક ભારતીય જળસીમામાં માછીમારી કરતી બોટ સહિત 9 પાકિસ્તાની ઝડપાયા : તમામ માછીમારો કરાચીના : પોરબંદરના નવી મરીન પોલીસ થાણામાં ગુનો દાખલ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા IMBL ક્રોસ કરી ભારતીય જળસીમામાં જખૌ નજીક માછીમારી કરતી પાકિસ્તાની બોટ જેમાં રહેલ 8(આઠ )આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમજ 1(એક )કાયદા ના સંઘર્ષ માં આવેલ સગીર સહીત કુલ 9(નવ ) નો સમાવેશ થાય છે. આ તમામ વીરુદ્ધ આજરોજ નવીબંદર પોલીસ સ્ટેશન પોરબંદર ખાતે FIR દાખલ કરવાની તજવીજ હાથ…

Read More

રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને…

Read More

સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – શ્રી મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું પાન કરતાં ભાવિકો કોટેશ્વર, મંગળવાર તા.૧૮-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે,…

Read More