. દેવદર્શને આવતા ભક્તોના મનની મલીનતા દૂર કરતી દેવ મૂર્તીની પવિત્રતા જાળવવા પાટોત્સવ જરૂરી છે. – પૂ. સીતારામ બાપૂ શિવકુંજ ધામ અધેવાડા ખાતે સ્થિત ભવનાથ મહાદેવ – ભૂરખિયા હનુમાનજી – સિદ્ધિ વિનાયકદેવનો પ્રથમ પાટોત્સવ મહા સુદ – પૂર્ણિમાંને તા. ૧૨- ૨ ને બુધવારે ખુબ દિવ્યતાથી ભાવ પૂર્વક યોજાયો હતો.આ પ્રથમ પાટોત્સવમાં પ્રતિષ્ઠિત તમામ દેવોનું યજમાનશ્રીઓ […]
Category: SOCIAL
ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવા થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ […]
પ્રયાગરાજનો મહાકુંભ: પુણ્યનું ભાથું બાંધવાની એક અમૂલ્ય તક: યુપી સરકારની નોંધપાત્ર વ્યવસ્થા ભક્તો માટે આશીર્વાદ રૂપ
– કુલ 22 સેક્ટરના જુદા જુદા અખાડાઓમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ – (પ્રયાગરાજ – અયોધ્યાથી કૌશલ સવજાણીનો અનુભવ) જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ દર બાર વર્ષે યોજાતા મહાકુંભનું સ્નાન ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યારે મહાકુંભનું આ સ્નાન અશ્વમેઘ યજ્ઞના પુણ્ય સમાન છે. આ સ્નાનમાં ડૂબકી લગાવીને કરોડો લોકો હાલ […]
શુભ વિવાહ: : ચિ. વિપિન * ચિ. પ્રગતિ :: ખંભાળિયાના ભટ્ટ પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ : ખંભાળિયાના ગં.સ્વ. શોભનાબેન તથા સ્વ. વસંતરાય હરિલાલ ભટ્ટના સુપુત્ર ચિ. વિપિનના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. જ્યોતિબેન તથા શ્રી કેતનભાઈ દેવેન્દ્રભાઈ જાનીની સુપુત્રી ચિ. પ્રગતિ સાથે રવિવાર તારીખ 16-2-2025 ના શુભ દિને યોજાયા છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા અદ્યતન સુવિધા સાથેની લોહાણા મહાજન વાડીનું થશે નિર્માણ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિની જર્જરીત બની ગયેલી લોહાણા મહાજન વાડીના નવનિર્માણ માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જુની વાડીને સંપુર્ણ પણે તોડી પાડવામાં આવી છે. નવી મહાજન વાડીમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોર સહિતની અદ્યતન સુવિધાસભર સવલતો જ્ઞાતિજનોને ઉપલબ્ધ થશે. […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા : સવજાણી
જામ ખંભાળિયા: લક્ષ્મીબેન જમનાદાસ સવજાણી (ઉ.વ. 88) તે સ્વ. અજયભાઈ, ચેતનભાઈ, લાભુબેન પ્રવીણભાઈ બદીયાણી, રસીલાબેન કાંતિલાલ રાયચુરા, રેખાબેન નવલકુમાર રાયચુરા અને મયુરીબેન પ્રવીણભાઈ ગણાત્રાના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરુવાર તા. 13 ના રોજ સાંજે 4 થી 4:30 જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ ખંભાળિયા […]
શિવકુંજ ધામ -અધેવાડા ખાતે આજે માધ પૂર્ણિમાના દિવસે યોજાશે પ્રથમ પાટોત્સવ યોજાશે
હરેશ જોષી, ભાવનગર શિવકુંજ ધામ અધેવાડા, ભાવનગર ખાતે ભવનાથ મહાદેવ – ભૂરખિયા હનુમાનજી – સિદ્ધિ વિનાયકદેવનો પ્રથમ પાટોત્સવ આગામી મહા સુદ – પૂર્ણિમાંને તા. ૧૨- ૨ ને બુધ વારે ખુબ દિવ્યતાથી ભાવ પૂર્વક યોજાશે. આ પ્રથમ પાટોત્સવમાં પ્રતિષ્ઠિત તમામ દેવોનું ષોડશોપચાર પૂજન અને પંચકુંડી યજ્ઞથી યજમાનો દ્વારા આહુતી અને આરતી કરવામાં આવશે. શિવકુંજ આશ્રમ ખાતે […]
બાબરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કરાવતા એડવોકેટ હરનીલ ત્રિવેદી
અમરેલીએડવોકેટ હરનીલ ત્રિવેદીની ધારદાર દલીલો ને ધ્યાને લઇ અમરેલીના સ્પે. પોકસો કોર્ટ ના જજ ડી.એસ. શ્રીવાસ્તવે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામે બાબરા કરીયાણા રોડ પર રહેતા ભોગ બનનારને આરોપી શૈલેન્દ્રકુમાર મહાવીરસેન લલચાવી ફોસલાવી બદકામ ક૨વાના ઈરાદાથી ભોગ બનનારને કાયદેસ૨ના વાલીપણામાંથી ઉપાડી ગયેલ હતા. તે અંગેની ફરીયાદ ફરીયાદીએ બાબરા પોલીસ સ્ટેશનમાં […]
ભાવનગરમાં ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં ધારાસભ્ય વાઘણીએ કાર્યકર્તાઓ સાથે ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ કરી
કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહથી વડવા-બ ની નિશ્ચિત જીત તરફ આગળ વધી રહેલ ભારતીય જનતા પાર્ટી. હરેશ પરમાર, ભાવનગર વડવા- બ ની પેટા ચૂંટણીમાં જીત માટે પ્રતિબદ્ધ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે તારીખ ૧૦-૨-૨૦૨૫ ના રોજ શહેર અને વોર્ડ સંગઠન તેમજ કાર્યકર્તાઓને સાથે લઈને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ પોતાના મતવિસ્તારના […]
ભાવનગરમાં રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી
સંગઠન, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની સાથે મળીને મંત્રીશ્રીએ ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં લોકસંપર્ક કર્યો. ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગત ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત વડવા – બ વોર્ડના ભાજપી ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમજ ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના […]
