Headlines

પ્રામાણિક અધિકારી તરીકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાનું સન્માન કરતાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી

હરેશ જોષી, ચોટીલા તા.૨૫/૧/૨૦૨૫ ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તેમજ SDM તરીકે શ્રી એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી. એમણે સવા વરસમાં જે સપાટો બોલાવ્યો એ જોઈને કોઈપણ સામાન્ય નાગરિક અને સજ્જન માણસ રાજી થાય અને જે લોકોને ખોટું કરીને રુપિયા કમાવા છે એવા તમામ માણસો દુઃખી થાય એવું થયું છે.એચ.ટી. મકવાણા પાસે ચોટીલા, થાન અને…

Read More

Buboo World: તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા ( પ્રકરણ 1 Towards One Dimension : ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય…)

Buboo World: તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા પ્રકરણ 1 Towards One Dimension: ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય… બુબૂ, ​આજે જ્યારે હું આ લખવા બેઠો છું, ત્યારે મારી આસપાસ એક એવું મૌન પથરાયેલું છે જે મને સતત તારી હાજરીનો અહેસાસ કરાવે છે. લોકો કહે છે કે પત્રો તો જીવતા માણસોને લખાય, પણ એમને ક્યાં ખબર…

Read More

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’ સંપન્ન

​પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન સપ્ત-સત્રાત્મક આયોજન ​પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના પવિત્ર પરિસરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ જ્ઞાનસત્રમાં સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર દેશભરના નામાંકિત વિદ્વાનો અને ચિંતકોએ ગહન મંથન…

Read More

ડોયોજીનસ : સિકંદરને પણ હરાવનાર બ્રહ્માંડ વિજેતા (ધીસ ઇઝ ધેટ -નારન બારૈયા)

ધીસ ઇઝ ધેટ – નારન બારૈયા લોકો તેને ડાયોજીનસ ધ ડોગ કહીને બોલાવતા હતા. કારણકે તે કૂતરાની માફક જીવતો હતો. માણસ કરતા તે કૂતરાને બહુ જ ઊંચા ગણતો હતો કારણ કે કૂતરાઓ તમારું ખાઈ જાય પછી માણસની માફક વધુ પડાવવાની પેંતરાબાજી નથી કરતા. ધરાઈ ગયા, વાત ખતમ. કૂતરો તમારી સાથે કોઈ રાજકારણ ખેલતો નથી. તમારું…

Read More

મેરેજ એક નફાકારક બિઝનેસ: લગ્ન કરો / કરાવો અને દિવસોની ગણતરીમાં કરોડપતિ બનો : સૌ પ્રથમ જાણો લગ્ન કરવાની પ્રોફેશનલ રીત (((પહેલી ધારની વાત # નારન બારૈયા)))

પહેલી ધારની વાત : નારન બારૈયા  મેરેજ બિઝનેસ: લગ્ન કરો અને રૂપિયાવાળા બનો સંત બુબૂડાનાથના આશ્રમમાં રહીને અને તેમના ઉપદેશો સાંભળીને મને કેટલુંક નવા નવા પ્રકારનું જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. બુબૂડાનાથના ઉપદેશોમાંથી જ મને એ સમજાયું છે કે લગ્ન એ એક એવું ફંક્શન છે કે તેને એક બિઝનેસ તરીકે વિકસાવી શકાય છે અને…

Read More

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જગદીશ ત્રિવેદીનો હાસ્ય ડાયરો યોજાયો: હિન્દી ગુજરાતી વર્ગો માટે 90 લાખ એકત્રિત: જગદીશ ત્રિવેદીને મળનારા 3.50 લાખ સીધા સમીની બાસ્પા શાળાને ટ્રાન્સફર

હરેશ જોષી, મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે હાસ્યકલાકાર અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીનો “ હાસ્ય ડાયરો “ યોજાયો હતો.આશરે બે હજાર જેટલાં લોકોએ સતત બે કલાક સુધી હાસ્ય અને સાહિત્યનો આનંદ માણ્યો…

Read More

​ભાવનગરનું ઘરેણું ‘બાર્ટન લાઈબ્રેરી’ : ૧૪૪ વર્ષ જૂની આ વિરાસતના જીર્ણોદ્ધાર માટે  અપીલ

વિપુલ હિરાણી દ્વારા, ભાવનગર તા.૨૦ ​ગોહિલવાડની સંસ્કાર નગરી ભાવનગરની આન, બાણ અને શાન સમાન ૧૪૪ વર્ષ જૂની ઐતિહાસિક ‘બાર્ટન લાઈબ્રેરી’ હવે તેના મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃ જીવંત થશે. મહારાજા તખ્તસિંહજી દ્વારા વર્ષ ૧૮૮૨માં સ્થાપિત આ લાઈબ્રેરીના નવિનીકરણ માટે ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ​ગોથિક શૈલી અને રાજુલાના…

Read More

ભાવનગર ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧૯ ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત “ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ” વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના અધેવાડા ખાતે આવેલ જગાભાઇ ગોપનાથ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ આ સેમિનારમાં  વરિષ્ઠ પત્રકાર  તારકભાઈ શાહે ડિજિટલ…

Read More

બંગલો વેચાઉ છે- સરનામું: આશિક કોલોની, નીચે પાન કી દુકાન, ઉપર જુલી કા મકાન (Filmorium – Naran Baraiya)

 નારન બારૈયા  “ઓ રોમિયો”ના ગીતો: ખતરનાક લવ ડોઝ  નીચે પાનની દુકાન હોય અને એ દુકાનની ઉપર જુલીનું મકાન હોય. તો બચીને જ આવવું પડે ને! પણ બચીને આવો કે ના આવો, જુલી જ તમને એમ કહે કે તમારા માટે શરબત બનાવ્યું છે. ઉપર આવી જાઓ અને કાજલ લગાવી જાઓ, જેથી કરીને કોઈની નજર ના લગે……

Read More

કવિતા સર્જન અને આસ્વાદ ક્ષેત્રે ઝીંકમઝીંકશક્તિ : પહેલી ધારની વાત @ નારન બારૈયા

પહેલી ધારની વાત @ નારન બારૈયા ગુજરાતના કવિઓ જે પ્રકારની કવિતા ઝીંક્યે રાખે છે એવી રોજની ર૦૦થી ૩૦૦ ગ્રામ કવિતા હું એકલો ઘડી કાઢું એટલી ઝીંકમઝીંકશક્તિ મારામાં છે. પણ મારામાં માણસાઇ પણ છે….ભલે “અ-અમર” હાલતમાં મરી જવું પડે માણસાઇ નહીં છોડું. અહિંસા પરમો ધર્મ. હું ત્રાસવાદમાં નથી માનતો.આ વાત આસ્વાદકોના સંદર્ભે પણ ધ્યાને લેવી. એ…

Read More