Headlines

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલ વનતારા શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા 20 હાથીઓને બંધન મુક્ત વાતાવરણ પૂરું પાડશે….હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે….

જામનગર દીર્ઘદૃષ્ટા પરોપકારી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત…

Read More

બેંકમાં બઘડાટી: કુતિયાણા એસબીઆઈ બેંક કારકુને લાઈનમાં આવવાનું કીધું તો બે જણે બોલાવી બેન્કમાં બઘડાટી

આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ…

Read More

સ્પેશ્યિલ ખેલ મહાકુંભના સત્ર 2024-25 દિવ્યાંગ કેટેગરી, જિલ્લા સ્તરની રમતગમતમાં ભાવનગર રેલવેના દિવ્યાંગ કર્મચારીનો ઉત્કૃષ્ટ દેખાવ

ભાવનગરદિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫…

Read More

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ફરી એકવાર હંગામો: દર્દીના પુત્રએ ડોક્ટરોને માર મારી તોડફોડ કરી

તોફાન મચાવી રહેલા હિરેન લાડવા એ ડોક્ટરો અને સ્ટાફને ગાળાગાળી તથા ખુનની ધમકીથી પણ રગદોળી નાખ્યા સ્ટાફના માણસોને ઘુસ્તા માર્યા અને ઓક્સિજનના બાટલાના પાઇપ ખેંચી નાખ્યા એણે ડોક્ટરોની ફરજમાં તો માથું માર્યું પરંતુ પોતાનું માથું હોસ્પિટલના પાર્ટીશનને પણ માર્યુ, પાર્ટીશન તૂટી ગયું પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં પોતાના પિતાને ઝેરી દવા પી જવાને કારણે દવાખાને લાવેલા…

Read More

પોરબંદરમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાની ફરીયાદમાં આરોપીને નિદોર્ષ છોડતી કોર્ટ

ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ છેલાણા સામે ૨૦૧૦ની સાલમાં તે વખતના નાયબ મામલતદાર આંબલીયાએ ફરિયાદ કરી હતી પોરબંદરપોરબંદર તાલુકાના ઓડદર ગામના રહેવાસી અને પોરબંદર પંથકમાં ખૂબ મોટુ નામ ધરાવતા અને હાલ ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ ભીખાભાઈ છેલાણા સામે ૨૦૧૦ ની સાલમાં જે તે વખતના નાયબ મામલતદાર આંબલીયા દ્વારા…

Read More

પોરબંદરમાં બ્રાન્ડેન્ડ કંપનિના ઠંડા પીણાની ફ્રેન્ચાઇઝી / ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા છેતરપીડી થવાથી પોલીસ ફરીયાદ દાખલ

પોરબંદરહાલના સમયમાં ભાતભાતના છેતરપીડી અને વિ શ્વાસધાતના કિસ્સાઓ બનવાનો સીલસીલો ચાલુ છે ત્યારે વધુ આવો જ એક કિસ્સો પોરબંદર ખાતે બનતા, લોકો બહારની કંપનિઓની ફેન્ચાઇઝી કે ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા હવે સાવધાન બનબની જરૂરીયાત છે. અને નાના મોટા વેપારી જગતમાં પણ ચોંકાવનારો આ કિસ્સો સૌ કોઇનુ ધ્યાન દોરી જાય તેવો છે. જેની વધુ વિગતો મુજબ પોરબંદર ખાતે…

Read More

ખાગેશ્રી ગામની ખારા સીમમાં રૂ 25000 સાથે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લેતી કુતિયાણા પોલીસ

પોરબંદરકુતિયાણા પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ અશ્વિન વેજાભાઇ તથા અલ્હાબ હુસેનભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે ખાગેશ્રી ગામની ખારા સીમ વિસ્તારમાં બાવળોની કાંટમા જાહેરમાં અમુક ઇસમો તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર ચાલુ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા તે જગ્યાએ તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર…

Read More

જામનગરના લોકપ્રિય બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને બાળવાર્તાનાં પુસ્તક માટે અસાઇત સાહિત્ય સભાનો પુરસ્કાર એનાયત

જામનગર     કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના શ્રેષ્ઠ બાળસાહિત્યકાર છે. આધુનિક બાળસાહિત્યમાં નવાં ને મૌલિક સર્જન થકી તેઓ છવાઇ ગયા છે. નવા સમયનાં બાળકોના તેઓ પ્રિય બાળસાહિત્યકાર છે. બાળકો કિરીટ ગોસ્વામી નું સાહિત્ય વાંચવા માટે પડા પડી કરે છે.              તાજેતરમાં જ, તા. 5 જાન્યુઆરીના રોજ, અસાઇત સાહિત્ય સભા, ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા…

Read More