Headlines

​ગીર સોમનાથના સુત્રાપાડામાં ખેડૂતોનો રણકાર: “ન્યાય નહીં તો મતદાન નહીં”, પાઈપલાઈન મુદ્દે 250થી વધુ મતદારોનો બહિષ્કાર

​ ગીર સોમનાથના સુત્રાપાડામાં ખેડૂતોનો રણકાર: “ન્યાય નહીં તો મતદાન નહીં”, પાઈપલાઈન મુદ્દે 250થી વધુ મતદારોનો બહિષ્કાર ​ધ ગ્રેટ વર્લ્ડ, ગીર સોમનાથ ગુજરાતમાં એક તરફ વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ છેવાડાના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના થરેલી અને સરા ગામમાં હાલ કંઈક…

Read More