Saturday June 21, 2025

પોરબંદર પોલીસે લોકોના વાહનો ઉપર રેડિયમ રિફ્લેકટર લગાવ્યા

પોરબંદરપોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન અનુસાર માર્ગ સલામતી માસ ની ઉજવણી નિમિત્તે આજ રોજ પોરબંદર બોખિરા ત્રણ માઈલ ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ જેમાં વાહન અકસ્માત અટકાવવાના ઉપાયો માં વાહન માં રેડિયમ રિફલેકટર લગાવવામાં આવેલ તેમજ વાહન ચાલકો ને મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવેલ.

પોરબંદરમાં પોલીસ સવારી આવી માર્ગ સલામતી નો સંદેશ લાવી

પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા માર્ગ સલામતિ મંથ-૨૦૨૫ ની ઉજવણી કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર પોલીસ બાઇક રેલી યોજવામાં આવી માર્ગ સલામતી મંથના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ માર્ગ સુરક્ષા અંગે જાહેર જનતા જોગ સલાહો આપી પોરબંદરપોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી મંથ- ૨૦૨૫ ની ઉજવણી ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. […]

પહેલી ધારની વાત – નારન બારૈયા – જુગારધારા માંગે સુધારા

[ કોઈ હારવા કે જીતવા વાળું તો જોઈએ તે છતાં… ] કોઈ માણસ એકલો એકલો જુગાર કઈ રીતે રમી શકે? જવાબ નં.1 : પોલીસ આરોપીને રમાડે છે… જવાબ નં. 2 : આરોપી પોલીસને રમાડે છે… જવાબ નં. 3 : આરોપી-પોલીસ બધાને રમાડે છે જવાબ નં. 18 : તપાસ દરમિયાન પોલીસ કોઈ એક લેવલ પર આવીને […]

નિષ્ફળ પોલીસ V/s સફળ જુગારી

કુતિયાણામાં રૂ 10,000 સાથે વરલી મટકામાં આવી ગયેલો અમિત પોલીસને રમાડવામાં સફળ કુતીયાણામાં વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે પોરબંદરકોઈ વ્યક્તિ એકલા એકલા જુગાર રમી શકે નહીં તેની સાથે હારવા કે જીતવા વાળું કોઈ તો હોય જ […]

રાજકોટ શહેરમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

રાજકોટરાજકોટ શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે માઇક સીસ્‍ટમવાળાઓએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદાના નિર્દેશો મુજબ ધ્‍વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્‍વયે ધ્‍વનિની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, તેનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ છે. એરીયા કોડ વિસ્‍તાર ડેસીબલ (DB(A)Leqસવારના કલાક […]

ભયજનક જળાશયોમાં નહાવા તથા ભીડ કરવા પર પ્રતિબંધ

રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ ભયનજક જળાશયોમાં (નદી, તળાવ, નહેર, દરીયા) કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓએ નહાવા તથા ભારે ભીડ થવા પર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો છે, જે ૨૮ ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.જેમાં આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે,આજી નદીનો કાંઠો, ભગવતી […]

ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન

રાજકોટરાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં રહેણાંક વિસ્‍તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે સંડોવાયેલા હોય છે, જેઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્‍કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્‍હા આચરતા હોય છે, તેમની […]

ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

દારૂથી જાણીતા વાસજાળીયાના રાજુ કોડીયાતર ને પાછા હેઠળ સુરત જેલ હવાલે કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ

જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

પોરબંદરમાં ઘરમાં ઘુસી ધમકી આપનાર સાગર દિનેશ ઝડપાયો

પોરબંદરઉદ્યોગનગર પોલીસના એક ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ભુંડીગાળો આપી મારી નાખવાની ઘમકી આપવાના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર એલ.સી.બી.એ પકડી લીધો છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં […]

Back to Top