નગરપાલિકાની નિષ્ઠાના અભાવ વચ્ચે -ખંભાળિયામાં પોલીસની નોંધપાત્ર કામગીરી: રસ્તા પર અડચણરૂપ રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા
જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આયોજન થયું પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આયોજન સંપન્ન પોરબંદરસમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં પણ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી…
પોરબંદરપોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન અનુસાર માર્ગ સલામતી માસ ની ઉજવણી નિમિત્તે આજ રોજ પોરબંદર બોખિરા ત્રણ માઈલ ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ જેમાં વાહન અકસ્માત અટકાવવાના ઉપાયો માં વાહન માં રેડિયમ રિફલેકટર લગાવવામાં આવેલ તેમજ વાહન ચાલકો ને મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવેલ.
પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા માર્ગ સલામતિ મંથ-૨૦૨૫ ની ઉજવણી કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર પોલીસ બાઇક રેલી યોજવામાં આવી માર્ગ સલામતી મંથના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ માર્ગ સુરક્ષા અંગે જાહેર જનતા જોગ સલાહો આપી પોરબંદરપોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી મંથ- ૨૦૨૫ ની ઉજવણી ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો….
[ કોઈ હારવા કે જીતવા વાળું તો જોઈએ તે છતાં… ] કોઈ માણસ એકલો એકલો જુગાર કઈ રીતે રમી શકે? જવાબ નં.1 : પોલીસ આરોપીને રમાડે છે… જવાબ નં. 2 : આરોપી પોલીસને રમાડે છે… જવાબ નં. 3 : આરોપી-પોલીસ બધાને રમાડે છે જવાબ નં. 18 : તપાસ દરમિયાન પોલીસ કોઈ એક લેવલ પર આવીને…
કુતિયાણામાં રૂ 10,000 સાથે વરલી મટકામાં આવી ગયેલો અમિત પોલીસને રમાડવામાં સફળ કુતીયાણામાં વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે પોરબંદરકોઈ વ્યક્તિ એકલા એકલા જુગાર રમી શકે નહીં તેની સાથે હારવા કે જીતવા વાળું કોઈ તો હોય જ…
રાજકોટરાજકોટ શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે માઇક સીસ્ટમવાળાઓએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદાના નિર્દેશો મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ છે. એરીયા કોડ વિસ્તાર ડેસીબલ (DB(A)Leqસવારના કલાક…
રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ ભયનજક જળાશયોમાં (નદી, તળાવ, નહેર, દરીયા) કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓએ નહાવા તથા ભારે ભીડ થવા પર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો છે, જે ૨૮ ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.જેમાં આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે,આજી નદીનો કાંઠો, ભગવતી…
રાજકોટરાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં રહેણાંક વિસ્તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે સંડોવાયેલા હોય છે, જેઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્હા આચરતા હોય છે, તેમની…
એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)