Headlines

ભાવનગર સદવિચાર સેવા સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ: જરૂરિયાતમંદો અને દર્દીઓ માટે સેવાનો અવિરત પ્રવાહ

નારન બારૈયા – ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગરશહેરની સર ટી. હોસ્પિટલની સામે કાર્યરત ‘ભાવનગર સદવિચાર સેવા સમિતિ’ દ્વારા છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવાની અનોખી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા માત્ર જરૂરિયાતમંદ પરિવારોને જ નહીં, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓ માટે પણ પાયાની સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.​વિવિધ સેવાકીય…

Read More

સોશિયલ મીડિયા પર અભદ્ર ગીત અપલોડ કરનાર શખ્સ સામે પોરબંદર પોલીસની લાલ આંખ; જાહેરમાં માંગી માફી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર સોશિયલ મીડિયાના યુગમાં લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં અનેકવાર મર્યાદાઓ ઓળંગવામાં આવે છે, પરંતુ પોરબંદર પોલીસે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં એક વ્યક્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અભદ્ર શબ્દો અને ગાળોવાળું ગીત અપલોડ કર્યું હતું. આ વિડિયો પોરબંદરની ગરિમાને ઠેસ પહોંચાડે તેવો અને પરિવાર સાથે…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ

​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ ​હરિયાણાના સમાલખા ખાતે યોજાયેલી બેઠકમાં સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અને સામાજિક પરિવર્તનના એજન્ડા પર અપાયો ભાર ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તાજેતરમાં યોજાઈ…

Read More

પોરબંદર મહાનગર પાલીકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ તથા નાખવા પર પ્રતિબંધ

તા.૧૬.૦૩.૨૦૨૬ થી તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ અમલી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર, તા.૧૭ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અને (સી) અન્વયે પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેંચાણ…

Read More

ડબ્બા ટ્રેડિંગના કેસમાં પોરબંદર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: તમામ આરોપીઓ બિનતહોમત મુક્ત

​સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળના ગુનામાં સેસન્સ કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર ​પોરબંદરની પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટે ડબ્બા ટ્રેડિંગના એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કેસમાં તમામ આરોપીઓને બિનતહોમત મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, ૧૯૫૬ હેઠળ નોંધાયેલા આ ગુનામાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરતા પહેલા…

Read More

પોરબંદરમા સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી

સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી, ડબ્બા ટ્રેડિંગ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો અને માછીમાર યોજનામાં પારદર્શિતાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ સામાજિક અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોપટ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી…

Read More

ખેડુતો માટે ઉનાળુ કઠોળના પાકમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ અંગે માર્ગર્શીકા જાહેર

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા પોરબંદર જિલ્લાના ખેતુતો માટે ઉનાળુ કઠોળ પાન ટપકાં, પીળો પચરંંગીયા, બેક્ટેરીયલ બ્લાઇટ જેવા રોગ તેમજ સફેદ માખી, તડતડીયા જેવી ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે જે પ્રમામે ખેડુતોએ રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. મગ અને ગુવારમાં બેક્ટેરીયલ બ્લાઇટ રોગના નિયંત્રણ માટે…

Read More

પોરબંદર જિલ્લાના રાણાવડવાળા ગામ ખાતે ૧૩ માર્ચે ‘સેવા સેતુ કાર્યક્રમ ૨.૦’ યોજાશે

સેવા સેતુ કાર્યક્રમમાં રાણાવડવાળા,કેરાળા, ખીરસરા, બાપોદર, મોકર, ભોદ, અણીયારી, દોલતગઢ, અમરદડ અને આદિતપરાના ગ્રામજનોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ અપાશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાજ્ય સરકાર દ્વારા સામાન્ય જનતાને સરકારી યોજનાઓના લાભ અને વિવિધ સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવા ઉમદા હેતુથી પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાવડવાળા ગામખાતે તા.૧૩/૦૩/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦…

Read More

ધોરણ ૧૨ કોમર્સ – આંકડાશાસ્ત્ર વિષયમાં સફળતા માટે આયોજનબદ્ધ તૈયારી જરૂરી : હેમંત સોલંકી

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષાઓ શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી અત્યંત જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયને ગણિતીય વિષય માનતા હોવાથી શરૂઆતમાં થોડી ભયભીતતા અનુભવતા હોય છે, પરંતુ બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને ચેપ્ટરવાર બ્લૂપ્રિન્ટનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે…

Read More

દંપતિ વચ્ચે મનમેળના અભાવે છૂટાછેડાની વાતથી વ્યથિત આદિત્યાણાના યુવાને આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬ ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો       ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આવેલા હૃદયરોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયાનું તબીબોએ…

Read More