Friday June 20, 2025

ભાવનગર ડિવિઝનમાં હવે ઘરે બેઠા બનશે દિવ્યાંગોના રેલવે કન્સેશન કાર્ડ

ભાવનગરદિવ્યાંગ લોકો માટે ઓનલાઈન અરજીની સુવિધાટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગોને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટમાં છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગોને ડીઆરએમ કચેરીએ આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગોને ઘરે બેઠા પાસ મળી શકે તે માટે “દિવ્યાંગજન કાર્ડ એપ” લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી, હેડક્વાર્ટર […]

ભાવનગરમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી સામે નિરાધાર લોકોને ધાબળા વિતરણ: ગાયોને ચારો

માનવ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ ~ ભાવનગર ભાવનગર ભાવનગર શહેરની જાણીતી ગૌસેવા માનવસેવા અને જીવદયા સહિતના સેવાકીય કાર્યો કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ થી સાત ગૌશાળા ઓમાં ગૌમાતાને લીલો ગૌચરો 251 મણ નાખવામાં આવ્યો, આ ઉપરાંત શ્રી માનવતા ગૌશાળા અકવાડા, શ્રી કામધેનુ ગૌશાળા […]

પાલિતાણા:સર્વ રોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન કેમ્પ

હરેશ જોષી – કુઢેલી સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ અને સરકારી હોમિયોપેથીક દવાખાનુ મોટી રાજસ્થળી દ્વારા શ્રીમતી પી.એન.આર શાહ આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ પાલીતાણા ખાતે સર્વરોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં આયુષ મંત્રાલય દિલ્હી દ્વારા વિકસાવેલ ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડોક્ટર જયદીપભાઇ ડોડીયા, ડોક્ટર નેહાબેન જોશી દ્વારા કોલેજની […]

આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ

આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી બહોળા પ્રમાણમાં કચરો અને પ્લાસ્ટિક નો નિકાલ કરવામાં આવશે ભાવનગરમહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી કોળીયાક ના દરિયા કિનારે સફાઈ હાથ ધરવામાં […]

મેડીકલ સાઘનો જરૂરીયાત મંદ લોકો ને આપવાના કાર્યક્રમ નો શુભારંભ જુની હળીયાદ ગામે કરવામાં આવેલ.

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મહિલા મંડળ ની કામગીરી સરસ રીતે ચાલી રહી છે. જે અંતર્ગત મુંબઈ ના જાણીતા દાતા અને બગસરા ના વતની શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા ના આર્થિક સહયોગ થી જ્યોતી મહિલા વિકાસ સંગઠન જુની હળીયાદ દ્રારા , જરૂરીયાત મંદ લોકો ને મદદરૂપ થવા માટે વિવિધ મેડીકલ સહાયક સાઘનો […]

ભારતીય રેલવે પર ટ્રેક નિરીક્ષણનું યાંત્રીકરણ: ભારતીય રેલ્વેના દરેક ઝોનને રેલ્વે ટ્રેકની દેખરેખ માટે ટ્રેક રેકોર્ડીંગ કાર આપવામાં આવશે

નવી દિલ્હી ભારતીય રેલવે (IR) એ ટ્રેક નિરીક્ષણના યાંત્રિકરણ ની દિશામાં પ્રગતિ કરી છે. આનાથી પરંપરાગત પદ્ધતિમાં સુધારો થયો જે મુખ્ય માણસો,પી-વે ગેંગ અને અન્યો દ્વારા મેન્યુઅલી તપાસ પર આધાર રાખતી હતી. માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વેના દરેક ઝોનને રેલ્વે ટ્રેકની દેખરેખ માટે ટ્રેક રેકોર્ડીંગ કાર આપવામાં આવશે. આઈટીએમએસ શું […]

Back to Top