Thursday August 07, 2025

સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસાદાર કંપની ગણાવતા ભરતસિંહ તરેડી

ભાવનગર

ભાવનગર જિલ્લાના તરેડી ગામના વતની એવા ગુજરાત ખેડૂત સંગઠનના પ્રમુખ ભરતસિંહે ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયને હાડેહાથ લીધું અને તમામ સનાતન ધર્મના લોકોને જાગૃત થવા હાકલ કરી તેમજ સનાતન ધર્મના ધુરંધરો સાધુસંતોને નામ જોગ ઝાટકી નાખ્યા અને ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયનો ૧૯૬૮ થી પોતાનો અનુભવ રજુ કર્યો અને મોટાભાગના હરી ભક્તો ઝાળમાં ફસાયેલા નો વિગતે ઉલ્લેખ કર્યો અને ઘનશ્યામ પાંડે ગૃપે અમુક બહેનોને રંણચડી બની ઝંડો લહેરાવવા આગળ કરી પણ ભરતસિંહે સનાતન ધર્મના લોકોને ઘેરેઘેરે થી મહા રંણચડી બનવા પ્રાથના કરી પાંડે કંપની તેને‌ જે માને તે મુબારક પણ સનાતન ધર્મના દેવી દેવતાઓની નીંદા બંધ કરવાં આક્રોશ સાથે જણાવ્યું. તેમણે સ્વામિનારાયણ ધર્મને એક ખૂબ જ પૈસા પાત્ર કંપની ગણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top