ભાવનગર
ભાવનગર જિલ્લાના તરેડી ગામના વતની એવા ગુજરાત ખેડૂત સંગઠનના પ્રમુખ ભરતસિંહે ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયને હાડેહાથ લીધું અને તમામ સનાતન ધર્મના લોકોને જાગૃત થવા હાકલ કરી તેમજ સનાતન ધર્મના ધુરંધરો સાધુસંતોને નામ જોગ ઝાટકી નાખ્યા અને ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયનો ૧૯૬૮ થી પોતાનો અનુભવ રજુ કર્યો અને મોટાભાગના હરી ભક્તો ઝાળમાં ફસાયેલા નો વિગતે ઉલ્લેખ કર્યો અને ઘનશ્યામ પાંડે ગૃપે અમુક બહેનોને રંણચડી બની ઝંડો લહેરાવવા આગળ કરી પણ ભરતસિંહે સનાતન ધર્મના લોકોને ઘેરેઘેરે થી મહા રંણચડી બનવા પ્રાથના કરી પાંડે કંપની તેને જે માને તે મુબારક પણ સનાતન ધર્મના દેવી દેવતાઓની નીંદા બંધ કરવાં આક્રોશ સાથે જણાવ્યું. તેમણે સ્વામિનારાયણ ધર્મને એક ખૂબ જ પૈસા પાત્ર કંપની ગણાવી છે.