Headlines

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી વિવાહ સત્કાર સમારોહ

– હર્ષદ (ગાંધવી) તથા ભોગાત પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા      માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આજે આરંભ થયો હતો. માધવપુર ઘેડથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

Read More

યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સધન કાર્યવાહી

– નગરપાલિકાનો દ્વારા 700થી વધુ ઢોરને ગૌશાળામાં ખસેડાયા – ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા       યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ તથા ખાસ કરીને દ્વારકાધીશ મંદિર આસપાસ દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે….

Read More

​ભાવનગરમાં પરંપરા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: ઇકો-ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતા, વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. શહેરના વિવિધ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ભક્તોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ‘સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી’…

Read More

દેવળીયા ધાર ખાતેના ગુરુ દત્તાત્રેય આશ્રમ દ્વારા દસ હજાર શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

જૂનાગઢ થાણાપતિ મહંત પૂ લહેરગીરીબાપુ દ્વારા શાળાના બાળકોને ખુશ કરવા આવ્યા હરેશ જોષી, કુઢેલી તળાજા પાલીતાણા માર્ગ પર દેવળીયા ધાર ખાતે આવેલા શ્રી ગુરુ દત્તાત્રેય આશ્રમ તેમજ ગૌધામ કોટિયાના સંત જુનાગઢ થાણાપતી મહંતશ્રી લહેરગીરીબાપુ ગુરુશ્રી મોહનગીરીબાપુ દ્વારા 10000 ઉપરાંત શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.આજુબાજુના ગામોની શાળાના બાળકોને આ શૈક્ષણિક કીટ વિતરણનો લાભ મળ્યો…

Read More

ચિન્મય મિશન ભાવનગર દ્વારા ભગવદ ગીતા અભ્યાસના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી

ડો ચિન્મય શાહ, ભાવનગર ભારતીય અધ્યયનનો વૈદિક વારસો આપણા ઋષિઓ દ્વારા વેદ, ઉપનિષદ આદિ અનેક શાસ્ત્રોના રૂપે માનવજાતને પ્રેરણા આપે છે. સર્વ શાસ્ત્રોના સારરૂપ એવી શ્રીમદ ભગવદ ગીતાના પ્રચાર અને પ્રસારનું ભગીરથ કાર્ય ચિન્મય મિશન દ્વારા વિશ્વભરમાં ચાલી રહ્યું છે. ભગવદ ગીતાનું તત્વજ્ઞાન અને જીવન જીવવાની કળા શીખવાના હેતુથી ચિન્મય મિશન ભાવનગર દ્વારા મિશનના આચાર્ય…

Read More

સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે : સીતારામબાપુ

તળાજાના ઘાટરવાળા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુપેરે સંપન્ન થયો હરેશ જોશી, કુંઢેલી તા.29તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે શ્રી ઘાટેશ્વર મહાદેવ તેમજ રામદેવપીર દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું.આ ધર્મ અવસરે ઉપસ્થિત પૂ. સીતારામબાપુએ જણાવ્યું હતું કે, સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે. સંતના દર્શનથી શ્રાપ અને તાપનો વિનાશ થાય છે….

Read More

ઘાટરવાળા ગામ દ્વારા નવનિર્મિત શ્રી શિવ મંદિર તેમજ શ્રી રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવમાં સંત પૂ.સીતારામબાપુ સહિત સંતો મહંતો પધારીને આશિર્વચન આપશે. કુંઢેલી, તા.27 સોમવારતળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે. શ્રી ઘાટેશ્વર મહાદેવ શિવ પંચાયત તથા રામદેવપીર બાપાના પરિવાર સાથેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ તા. 29 ને બુધવારે…

Read More

​ભાવનગરના નવા રતનપરમાં મહેતા પરિવારના આંગણે યાજ્ઞિકનો ભવ્ય યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ યોજાશે

​ધાર્મિક પરંપરા અને સામાજિક ઉમંગના સંગમ સાથે રમેશભાઈ મહેતાના પરિવારમાં મંગલ અવસર: ત્રણ દિવસીય શાસ્ત્રોક્ત વિધિઓ અને સ્નેહમિલનનું આયોજન ​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર: ​ભાવનગરના નવા રતનપર વિસ્તારમાં આગામી સમયમાં એક પવિત્ર અને માંગલિક પ્રસંગની શરણાઈઓ ગુંજવા જઈ રહી છે. નવા રતનપર ગ્રામ પંચાયતની બાજુમાં નિવાસસ્થાન ધરાવતા રમેશભાઈ જયશંકરભાઈ મહેતાના પરિવારમાં તેમના પૌત્ર યાજ્ઞિકનો યજ્ઞોપવિત…

Read More

ભાણવડના માનપર ગામે 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬       ભાણવડ તાલુકાના માનપર ગામની સીમમાં આવેલી એક વાડીના અંદાજે 70 થી 80 ફૂટ ઊંડા પડતર અને પાણી વગરના કૂવામાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક શ્વાન પડી ગયું હતું. આ બાબતની જાણ સ્થાનિક રહેવાસી દ્વારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટને કરવામાં આવી હતી.       અબોલ જીવની…

Read More

પોરબંદરમાં વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ

પોરબંદર: વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ ​અખાત્રીજના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો વર્ષમાં એકમાત્ર અવસરો: રામાવત પરિવાર દ્વારા તડામાર આયોજન ​પોરબંદરની પવિત્ર ભૂમિ પર આવેલું વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આગામી સમયમાં એક ઐતિહાસિક અને ભક્તિમય ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી ૧૯…

Read More