ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું ૯૨ વર્ષની ઉંમરે નિધન થતા, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના […]
Month: December 2024
ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘વીર બાલ દિવસ’ સફર એ શહાદત અંતર્ગત ફિલ્મ દર્શાવવામાં આવી
ફિલ્મના સંવેદનશીલ દ્રશ્યો જોઈને ઉપસ્થિત મહાનુભાવો સહિત દર્શકો ભાવુક બન્યા ભાવનગરશીખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ બાબા ફતેહસિંહજી અને જોરાવરસિંહજીની શહાદતની ગૌરવગાથા નિમિતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ૨૬ ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવાનું જાહેર કરેલ, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપ દ્વારા તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ અને ગુરુવારના રોજ રૂપાણી સર્કલ […]
સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ
સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ ભાવનગરતારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અર્થાત સુશાસન દિવસ અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તથા ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજવામાં આવેલ, જેમાં શહેર મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા, […]
દીકરીના જન્મ દિવસે 70થી વધુ વખત રક્તદાન કરનાર દાતા કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા રક્તદાન કરાયું
ભાવનગરભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસબ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય […]
આદિત્યાણાથી પોરબંદર અપડાઉન કરતી બે યુવતી પર બે શખ્સોનો હુમલો
હુમલો કરનાર પણ આદિત્યાણા ગામના અને બંને યુવતીઓ સાથે બસમાં અપડાઉન કરતા હતા રાહુલ અને નિખિલ નામના બંને શખ્સ છેલ્લા ઘણા સમયથી યુવતીઓ સાથે વિચિત્ર હરકતો કરી રહ્યા હતા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો: ફરિયાદની ગંભીરતાને લઈને ડીવાયએસપી ઋતુ રાબા પાસે તપાસ પોરબંદરછેલ્લા ઘણા સમયથી પીછો કરી રહેલા આદિત્યાણાના બે શખ્સોએ પોતાના જ ગામની […]
ગઢવાણામાં પત્નીએ પતિને પોતાના માવતર વિશે ખરાબ બોલવાની ના પાડતા પતિનો હુમલો
પતિએ પત્નીને શેટ્ટી ઉપરથી નીચે પછાડી દીધી અને વાળ ખેંચીને ઘરની બહાર ફેંકી ખુનની ધમકી આપી પોરબંદર પત્નીઓ પોતાનો પતિ પોતાના વિશે ખરાબ બોલે એ તો ચલાવી લેતી હોય છે પરંતુ પોતાના માવતર વિશે ખરાબ બોલે તો તે એક હદ થી વધારે સહન થતું નથી. કુતિયાણા તાલુકાના ગઢવાણા ગામે એક યુવક પોતાની પત્નીના માવતર વિશે […]
પોરબંદરમાં રામટેકરી પાસે રીક્ષા ઊંધી વળી ગઈ: ડ્રાઇવરનું મોત
ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી પોતાનું જ મોત નિપજાવનાર સામે ઈજાગ્રસ્ત પેસેન્જરે ફરિયાદની પૂજાવી પોરબંદરપોરબંદરમાં રામટેકરી પાસે ડ્રાઇવરની ગફલતના કારણે એક રીક્ષા ઊંધી વળી ગઈ હતી અને તેમાં રીક્ષા ડ્રાઇવરનું પોતાનું જ મોત થયું હતું અને તેમાં બેઠેલ બોખીરાના એક આધેડને ઈજા થઈ હતી. આ ઇજાગ્રસ્ત આધેડે અકસ્માત સર્જી પોતાને ઇજા કરનાર અને પોતાનું મોત નીપજાવનાર […]
પોરબંદરમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર ધોબીનું મગજ ધોઈ નાખતી પોલીસ
ડર્ટી સેલિબ્રિટી [[[ પોલીસના સંપર્કમાં આવતા જ ભગવાન બુદ્ધની માફક ધોબીનું અચાનક હ્રદય પરિવર્તન થયું ]]] પોરબંદરમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર ધોબીનું મગજ ધોઈ નાખતી પોલીસ વ્યાજે આપેલા પૈસાનું ઉઘરાણું કરતા કરતા મારામારી સુધી પહોંચી ગયેલ હિતેશ ધોબીએ પોલીસની રિકન્સ્ટ્રક્શન શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર પોતાના ગંદા ધંધા અંગે લોકોની માફી માંગી પોરબંદરના ધોબીએ […]
આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ
આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આયોજનમાં થશે વક્તવ્ય અને ચર્ચા સંવાદ મૂકેશ પંડીત, ઈશ્વરિયાસૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સૌજન્યથી થયેલ આયોજનમાં શિક્ષણવિદ્ નિષ્ણાતો દ્વારા વક્તવ્ય અને ચર્ચા સંવાદ થશે. સૌરાષ્ટ્ર […]
જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા
સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો મળ્યો લાભ મૂકેશ પંડિત, ઈશ્વરિયાતીર્થસ્થાન જગન્નાથપુરીમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. શ્રી સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો. ઐતિહાસિક તીર્થસ્થાન જગન્નાથપુરીધામમાં ભક્તિભાવ સાથે શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં કથા પ્રસંગ શ્રવણ સાથે ઉત્સવ ઉજવણીમાં સૌ […]
