Sunday July 27, 2025

ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 76માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી

ભાવનગર રેલવે ડિવિઝનમાં 26મી જાન્યુઆરી, 2025 (રવિવાર)ના રોજ 76માં ગણતંત્ર દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે રેલ્વે સ્ટેડીયમ ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, સહાયક મંડલ સુરક્ષા આયુક્ત (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) શ્રી લાલ બહાદુર સિંહની […]

કુરંગામાં RSPL દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: 40 શાળાના 800 બાળકોને કરાયા પુરસ્કૃત

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫         દ્વારકા નજીકના કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીએ આજરોજ પ્રજાસત્તાક પર્વે દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતા.        આજે 76 મા પ્રજાસત્તાક દિનના અવસરે દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (RSPL) ઘડી કંપની […]

જુના રતનપરનો બુધો છરી સાથે ઝડપાયો

જુના રતનપરપોતાના કબ્જામાં કોઈ ચોક્કસ કારણ વગર અને પાસ પરમિટ વગર જાહેરમાં છરી રાખવી તે ગુજરાત પોલીસ એકટ 135 મુજબ ગુનો છે. ઘણાને આ વાતની ખબર જ નથી પરિણામે લોકો ખબર વગર અથવા તો ગુનો કરવાના ઇરાદા સાથે છરી રાખતા હોય છે. ભાવનગર તાલુકાના જુના રતનપર ગામનો બુધા મકા જસમુરીયા (ઉ.વ. 52) નામનો એક શખ્સ […]

દ્વારકા સર્કિટ હાઉસમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારંભના ફટાકડાની ચિનગારીથી બગીચામાં લાગી આગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫      દ્વારકાના દરિયા કિનારે આવેલા સર્કિટ હાઉસના પ્રાંગણમાં આવેલા બગીચામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચર્ચાતી વિગત મુજબ બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા ફટાકડાની ચિનગારીથી બગીચામાં આગ લાગવાની ઘટના બની છે.      આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન સમારંભમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જેમાંથી એક […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા: બથિયા પરિવાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. રાઘવજી ઓધવજી બથિયાના પુત્ર વ્રજલાલ રાઘવજી બથિયાના ધર્મપત્ની જમનાબેન વ્રજલાલ બથિયા (ઉ.વ. 87 વર્ષ), તે સ્વ. પ્રદીપભાઈ વ્રજલાલ બથિયા, જયશ્રીબેન હસમુખલાલ મશરૂ, જ્યોતિબેન અશ્વિનભાઈ ગાંધી, નીલાબેન વિજયભાઈ ઠક્કર, ઉષાબેન ભદ્રેશભાઈ અઢિયા અને ગં. સ્વ. રેણુકાબેન ભરતભાઈ બદિયાણીના માતુશ્રી તેમજ મગનલાલ છગનલાલ દતાણીના પુત્રી અને જીનલબેન દીપેશભાઈ બદિયાણી, તૃપ્તિબેન […]

ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી

– જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરી, પરેડ નિરીક્ષણ કર્યું – – ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ પ્રશસ્તિપત્ર વડે સન્માનિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫                પ્રજાસતાક પર્વ નિમિતે જિલ્લાવાસીઓને શુભકામના પાઠવતા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા નામી અનામી […]

ગણતંત્ર દિવસની દ્વારકામાં વિશિષ્ટ ઉજવણી: ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫        76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકામાં પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં બિરાજીત ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર આજે તિરંગા રંગની ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. એવું પ્રતિક થતું હતું કે જાણે ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગે […]

રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – શ્રી મોરારિબાપુ

પ્રયાગરાજમાં ‘માનસ મહાકુંભ’ પ્રસંગે જોડાયાં રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ પ્રયાગરાજ શનિવાર તા.૨૫-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી. પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુએ […]

અમદાવાદથી પોરબંદર વચ્ચે રૂ.1 લાખનું સિગારેટનું કાર્ટૂન ગાયબ

પોરબંદરપોરબંદરના એક ભાઇનું રુપિયા 1 લાખનું સિગારેટનું કાર્ટુન અમદાવાદથી પોરબંદર ગાયબ થઈ ગયું છે.પોલીસ સુત્રોના કહેવા મુજબ રાજેશ ઇન્દુભાઇ કારાવડીયા ઉ.વ.૫૩ ધંધો-મેનેજર રહે.સીતારામનગર,ગાય ત્રી હાઇટસ પાછળનું સીગરેટનું કાર્ટુન નંગ-૧ આશરે કિં.રૂ.૯૨,૦૦૦/-નું અમદાવાદથી પોરબંદરની વ્યચે રસ્તામાં કયાંક ગુમ થયા બાબતની પોલીસને જાણ કરવામાં આવતાં કીર્તિમંદિરહેડ કોન્સ્ટેબલ આર.એ શીંગરખીયાએ તપાસ હાથ ધરી છે.પોલીસને હાલ જાણવા મળ્યું છે […]

દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા : જામ ખંભાળિયા: ચા.મ. મોઢ બ્રાહ્મણ

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ જામ ખંભાળિયા: ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. ડો. મહેશભાઈ છગનલાલ પંડ્યાના ધર્મપત્ની  ડો. પ્રફુલ્લાબેન મહેશભાઈ પંડ્યા (ઉ.વ. 75) તે પ્રશાંતભાઈ  મહેશભાઈ પંડ્યા, જ્યોતિબેન રાકેશભાઈ જાની (રાજકોટ) તેમજ જીજ્ઞાબેન જીતેન્દ્રભાઈ દવે (કેનેડા) ના માતુશ્રી તેમજ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દવેના બહેન તા. 25-01-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી સોમવાર […]

Back to Top