મોચી મરણ
ગામ સાંખડાસર – 1 નિવાસી હાલ ભાવનગર ચુનીભાઈ વાલાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 79 તા.25.1.2025 ને શનિવારના રોજ રામચરણ પામેલ છે, તે ગં.સ્વ. અજવાળીબેન ચુનીભાઈના પતિ તથા લાલજીભાઈ,ગોબરભાઇ, રેખાબેન રસિકભાઈ મકવાણા(પીપરલા), ભાવનાબેન ગુણાભાઈ મુંજાણી (રાણીવાડા)ના પિતા થાય. તે સ્વ. બબુબેન દેવજીભાઈ (સાંખડાસર) વજુબેન જાદવભાઈ (ડુંગરપર), બાલુબેન હરિભાઈ (પાવઠી)ના ભાઈ થાય. તેઓ સંગીતાબેન લાલજીભાઈ તથા હેતલબેન ગોબરભાઇના સસરા થાય. તે રમેશભાઈ સુખાભાઈ ના કાકા થાય. તે અરવિંદભાઈ જીણાભાઈના મોટા બાપુજી થાય.તે અવધ, મહેશ, જય,હાર્દિક, કૃપાલીના દાદા થાય. તેઓનું બેસણું તા.27.01.25 ને સોમવારના રોજ તથા ઉત્તર ક્રિયા તા.05.02.25 ને બુધવાર મહાસુદ 8 ના રોજ હરિઓમનગર, ભરતનગર, ભાવનગર નિવાસસ્થાને રાખેલ છે. લાલજીભાઈ 9879096430,
ગોબરભાઈ 9099318591