વિપુલ હિરાણી, ભાવનગર
વાળંદ સમાજ ભાવનગર શહેર માટે એમ્બ્યુલન્સ ની નિ:શુલ્ક સેવા નો પ્રારંભ થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની હદમાં નિ:શુલ્ક સેવા એમ્બ્યુલન્સ ડેડ બોડી માટે નિ:શુલ્કસેવા વિજયભાઈ કાંતિભાઈ હિરાણી આપશે. ભરતનગર સિંગલિયા પ્લોટ નંબર 73 મેલડીમાંના મંદિર પાસે ભરતનગર ભાવનગર મો. નં. 9825844232 આ સેવાનો પ્રારંભ સંત શ્રી સેન મહારાજની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે તા. 24 ને શનિવાર રોજ સવારના 10:30 કલાકે સંત શ્રી સેનમહારાજ ચોક ભરત નગર ભાવનગર ખાતે પૂજન વિધિ ધાર્મિક વિધિ સાથે વિજયભાઈ કાંતિભાઈ હિરાણી દ્વારા કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં વાળંદ સમાજ માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સનો પ્રારંભ
