‘સ્નેક રેસ્ક્યુ એપ’ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કાર્યરત કરાઈ અમદાવાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘કરુણા અભિયાન – ૨૦૨૫’ અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી હતી. આ એપની ખાસિયત એ છે કે, ક્યાંય પણ સાપ દેખાય તો તમે આ એપના માધ્યમથી વનવિભાગને જાણ કરી શકો છો. હાલ […]
Category: AHMEDABAD
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ તેમજ ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન રાજ્યભરમાં કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને […]
ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે
લોકોને રેલવે તંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે ગેરરીતિઓની જાણ કરવા અપીલ માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય: રેલવે મુસાફરોના અધિકારોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે: ડીજી આરપીએફ રેલવે મંત્રાલયે કેરળ અને મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી, જેમાં અનધિકૃત જથ્થાબંધ રેલવે ટિકિટ બુકિંગને સામાજિક ગુનો ગણાવ્યો હતો આ […]
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો : પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અમદાવાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૫ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે.એટલું જ નહિ પતંગોના આ પર્વને આધુનિક […]
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી અમદાવાદ સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ – OPRSનો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, […]
[[ઓન પેપર ઉત્તરક્રિયા]] પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો
પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરતી પોરબંદર એસ.ઓ.જી. પોરબંદરગેજેટેડ ઓફિસરો હોય તેમ ગેજેટેડ ગુનેગારો પણ હોય છે. ગુનો કરીને ફરાર થઈ ગયેલો આરોપી અમુક સમય સુધી શોધવા છતાં ન મળે તો પોલીસ તેનું નામ […]
ટોયલેટ કે ટોયલૂંટ ? : ખાણીપીણીમાં તો લુટ થાય જ છે, બલ્કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને શૌચાલય સેવામાં પણ લૂંટ
સ્નાનના ૨૦ રૂ., શૌચાલયના ૧૦ રૂ. અને પેશાબ કરવાના ૫ રૂપિયાનું ઓફિસિયલ બોર્ડ માર્યું છે પરંતુ ઉઘરાવાય છે બમણા બમણા અમદાવાદખાણીપીણીમાં તો અમદાવાદ લોકોને લુટે જ છે પરંતુ ખાધા પછી અમુક સમય બાદ જેની જરૂર પડે છે તે શોચાલયની બાબતમાં પણ અમદાવાદમાં લૂંટ થતી હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે […]
વિશ્વ ગુજરાતી મહા સમિતિના સભ્ય પદે ધીરેન અવાસીયા આરુઢ
અમદાવાદવિરાટ અખબારી કારકિર્દી અને વિશાળ રાજકીય કારકિર્દી ધરાવનાર અને સમાજ સેવા માટે જરૂરી એવું લાગણીશીલ હૃદય ધરાવનાર અને ગુજરાતી જનતામાં અપાર લોકપ્રિયતા ધરાવનાર ધીરેન અવાસીયાને વિશ્વ ગુજરાતી સમાજની મહા સમિતિની ચૂંટણીમાં મહા સમિતિના સભ્ય પદે નિમવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી અધિકારી એડવોકેટ એ એસ સૈયદ અને […]
રેલ્વે લીલા, કપિ કૃપા: અમદાવાદમાં રાતનું સરખેજ દિવસે બની જાય છે “સરખજ”
અમદાવાદ અમદાવાદમાં ભાવનગર ડિવિઝનમાં આવતા સરખેજ રેલવે સ્ટેશનની સુવિધાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સુંદર બની જતા યાત્રીઓને ભારે સુવિધાઓ મળી રહી છે પરંતુ છેલ્લા દિવસોમાં સરખેજ રેલવે સ્ટેશનનું બિલ્ડીંગના ઉપરના ભાગે આવેલું બોર્ડ વાંદરાઓએ તોડી નાખ્યું છે અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયું છે તેના કારણે સરખેજના બદલે સરખજ વંચાઈ રહ્યું છે. સરખેજના […]
