Headlines

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી સહભાગી થયાં

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૮ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ આજે તેમનાં ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતનું રાજ્ય મંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પ્રસંગે…

Read More

હાથબ ગ્રામ પંચાયતનો વીસીઇ દીપક બારૈયા મેરેજ સર્ટિફિકેટ માટે 7,000 પૈસાની લાંચ લેતા ઝડપાયો

​ ભાવનગર: મેરેજ સર્ટિફિકેટ માટે 70 રૂપિયાની લાંચ લેતા હાથબ ગ્રામ પંચાયતનો VCE રંગેહાથ ઝડપાયો ​એસીબી (ACB) એ છટકું ગોઠવી દીપક બારૈયાને દબોચી લીધો: ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહીનો સંકેત ​ભાવનગર: ​ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સતત સક્રિય ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી લાંચ લેવાનો એક ચોંકાવનારો…

Read More

ભાવનગરના પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ: રાબેતા મુજબ વાત ‘ખોટી’ નીકળી

​ વિપુલ હિરાણી  ​ભાવનગર તા. ૨૭ ભાવનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને સાઈનાઈડ ગેસ ભરેલા RDX બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી. જેના પગલે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરાઈ હતી. આથી મામલાની ગંભીરતાને ધ્યાને લઈ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, SOG, LCB તથા…

Read More

ભાવનગરના માલણકા ગામે યુવાનનું રહસ્યમય મોત: કુટુંબી ભાઈઓએ જ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ : નફરતની ઘટના પાછળ પ્રેમ જવાબદાર?!

​૨૧ વર્ષીય રાધેશ બારૈયા બેભાન હાલતમાં મળ્યા બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો, વરતેજ પોલીસે તપાસ તેજ કરી ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ભાવનગર નજીક આવેલા માલણકા ગામે એક ૨૧ વર્ષીય યુવાનના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. માલણકા ગામે રહેતા રાધેશ મનસુખભાઈ બારૈયા નામના યુવાનની હત્યા તેના જ કુટુંબી ભાઈઓએ કરી હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર…

Read More

જિલ્લા-તાલુકા-નગર પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા જ સરકારને ‘સેવા સેતુ’ કાર્યક્રમ યાદ આવ્યા: એક વર્ષથી બંધ યોજના ભાવનગરમાં ફરી શરૂ થશે

​માર્ચ મહિનામાં ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આયોજન, મનપાના ૧૪થી વધુ અધિકારીઓ બજાવશે ફરજ ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ગુજરાતમાં આગામી બે માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્ય સરકાર ફરી એકવાર સક્રિય મોડમાં આવી ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ પડેલા ‘સેવા સેતુ’…

Read More

ભાવનગરમાં રામદાસ આશ્રમ ખાતે જ્ઞાનયજ્ઞનું આયોજન

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૭ ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલ રામદાસ આશ્રમ ખાતે એક જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે. તા.28-2-26 સાંજ થી તા.10-3-2026 સાંજ સુધી પ.પૂજય સ્વામિ નિત્યનિષ્ઠાનંન્દજી સરસ્વતી, રાજકોટ દ્વારા સવારે 7.15 થી 8.15 કલાક સુધી કૈવલ્ય ઉપનિષદ અને સાંજે 6.15 થી 7.15 કલાક સુધી નારદ ભકિત દર્શન પર પોતાનુ પ્રવચન આપશે. ભાવનગરની ધર્મપ્રેમી…

Read More

ધોરણ 10 12 ની બોર્ડની પરીક્ષા વચ્ચે ગુજરાતમાં બોમ્બની ધમકીનો ફફડાટ: સુરત પાસપોર્ટ ઓફિસ બાદ ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલથી તંત્ર દોડતું થયું

​ગુજરાતમાં બોમ્બની ધમકીનો ફફડાટ: સુરત પાસપોર્ટ ઓફિસ બાદ ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલથી તંત્ર દોડતું થયું ​ભાવનગર, 27 ફેબ્રુઆરી ૨૦૨૬ ​ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. સુરતની પાસપોર્ટ ઓફિસ બાદ હવે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીની હેડ પોસ્ટ ઓફિસને પણ…

Read More

ભાવનગરના સ્કાઉટ ગાઈડ દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના, દીક્ષા સંસ્કાર, પુષ્પાંજલિ અને શાળા સફાઈ ના કાર્યક્રમો યોજાયા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬  22 ફેબ્રુઆરી સ્કાઉટીંગ પ્રવૃત્તિના અધ્ય સ્થાપક બેડની પોવેલ નો જન્મદિવસ સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી થીંકીંગ ડે એટલે કે મનન દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 22  ફેબ્રુઆરી ને રવિવારના રોજ શ્રી ગિજુભાઈ કુમાર મંદિર ખાતે ચતુર્થવિધ કાર્યક્રમનું…

Read More

ભાવનગરના અધેવાડા નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો  મૃતદેહ મળી આવ્યો

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૬ ભાવનગર નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાન નો મૃતદેહ મળી આવ્યોફોટોવિપુલ હિરાણી દ્વારાભાવનગર તા.૨૬ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામની અવાવરું જગ્યામાં બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી, ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી…

Read More

ભાવનગરના  પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ…

Read More