વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો હત્યાના પલટાયા બાદ મૃતકના પરિવાર અને સંબંધીઓ દ્વારા સામેવાળા પક્ષના ત્રણ મકાન અને એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદીલી મચી ગઈ હતી . બનાવ ની જાણ થતાપોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઇન્ચાર્જ એસપી અને એએસપી અંસુલ જૈન, સીટી ડીવાયએસપી […]
Category: BHAVNAGAR
ભાવનગર “સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન
વિપુલ હિરાણી, ભાવનગર૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ભંડારીયા ગામેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા કોઈ ભુલા પડેલ મહિલાને મદદ કરવા માટે ફોન કર્યો હતો .જેથી ૧૮૧ દ્વારા ભંડારીયા ગામે જઈ મહિલાને કાઉન્સેલિંગ કરી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવેલ હતા. તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા […]
ભાવનગરમાં ગરમી નો પારો વધીને 42.2 ડિગ્રીએ પહોંચ્યો
વિપુલ હિરાણી, ભાવનગરભાવનગર શહેર અને જિલ્લામાં આજે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આજે મહત્તમ તાપમાન વધીને 42.2 ડિગ્રી એ પહોંચતા આગ ઝરતી ગરમી અને લુ ને કારણે લોકો તોબા પોકારી ગયા હતા. ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. ગરમી નો પારો એક ડીગ્રી વધીને આજે 42.2 ડિગ્રી એ પહોંચી ગયો હતો. બપોરના સમયે […]
High Range Crime: ભાવનગરમાં મારામારીનો બનાવ હત્યામાં પરિણામતાં મકાનો અને રીક્ષાને આગ
મારામારીમાં ઘાયલ થયેલ નરસિંહભાઈ જાદવનું સાંજે 7:40 વાગે સર ટી હોસ્પિટલમાં મોત થયાના પગલે રૂવાપરી રોડ પર આગજનીના બનાવો બન્યા પોલીસનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તે રીતે શહેરના કોઈપણ ખૂણે બની શકે છે કંઈ પણ: ભાવનગરની ક્રાઈમની સ્થિતિ ચિંતાજનક ભાવનગર ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો આખરે હત્યાના બનાવ સુધી વિસ્તર્યો […]
પાલીતાણામાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૩ શાશ્વત તીર્થ સિધ્ધક્ષેત્ર (પાલીતાણા)માં શાશ્વતી ચૈત્ર માસની નવપદની ઓળીની આરાધના-વર્ધમાન તપોનીધી આચાર્ય વિજય અજિતરત્નસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં તા.૪-૪થી તળેટી રોડ પર આવેલ ભાવનગરની સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા તથા નંદપ્રભામાં કરાવવામાં આવશે. ઓળીમાં ૯ દિવસના પોષધ કરનારની વિશીષ્ટ ભકતી કરવામાં આવશે. પગની તકલીફવાળા માટે પાટ-પલંગની પણ સગવડ થઈ શકશે. […]
ભાવનગર માં જાણીતા ચિત્રકાર પ્રા. ડૉ. ઉષા પાઠક ના ચિત્રોનું પ્રદર્શન ત્રણ દિવસ માટે યોજાયું
ફોટા વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૩ ભાવનગરના જાણીતા ચિત્રકાર પ્રા. ડો. ઉષાબહેન પાઠક ચિત્રોનું પ્રદર્શન શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે ત્રણ દિવસ માટે યોજાયું હતું. પ્રદર્શન ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જાણીતા ચિત્રકાર રમણીકભાઈ ઝાપડિયા ,ડૉ. મહેન્દ્રસિંહ પરમાર , નિશિતભાઈ મહેતા, ગીરીશભાઈ શેઠ, રાજુભાઈ પારેખ, ડો. જીજ્ઞાબેન, ડો. ધારાબેન, ડો. ચેતનભાઇ, ડો. ભીમાણી, દેવયાનીબેન […]
રાજયોગીની દાદી રતનમોહિનીનું 101 વર્ષની વયે નિધન
વિપુલ હિરાણી, ભાવનગર તા.૮મહિલા સશક્તિકરણની સૌથી મોટી સંસ્થા બ્રહ્માકુમારીઓના વડા રાજયોગિની દાદી રતનમોહિની, શરૂઆતથી આજ સુધી વૃક્ષને વડનું વૃક્ષ બનવાના સાક્ષી રહ્યા છે.આ પ્રસંગે બ્રહ્મા કુમારી તૃપ્તિ બહેન ઉપક્ષેત્રિય સંચાલિકા ભાવનગર બ્રહ્મા કુમારી ઉષાબેન, બ્રહ્મા કુમાર મુકેશભાઈ જોશી તથા ભાવનગર બ્રહ્મા વત્સો દ્વારા શ્રઘ્ધા સુમન અર્પિત કરેલ. ફેક્ટ ફાઇલ -૧૯૫૬ થી ૧૯૬૯ સુધી મુંબઈમાં સેવા […]
ભાજપ દ્વારા ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ
ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓની રહી ઉપસ્થિતિ ભાવનગર સોમવાર તા.૭-૪-૨૦૨૫ ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે યોજાયેલ ઉપક્રમો અંતર્ગત ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે વિવિધ ઉપક્રમો યોજાયાં છે, જે પૈકી ગણેશગઢ ગામે આંગણવાડીમાં આગેવાનોની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ. […]
મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે
ત્રિ દિવસીય આ કાર્યક્રમમાં હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવશે હરેશ જોશી, મહુવા પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રના મહુવા નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને વિશેષ રૂપે સંગીતાજલી અર્પણ કરીને 48માં હનુમંત જન્મોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવશે.ત્રિદિવસીય આ કાર્યક્રમમાં તા.10 /11/12 એપ્રિલ, (ગુરુ,શુક્ર,શનિ) ના […]
10 અને 17 એપ્રિલે પોરબંદરથી આસનસોલ માટે “સમર સ્પેશિયલ ટ્રેન” દોડશે : ટિકિટ બુકિંગ આજે બુધવારથી શરૂ
શંભુ સિંહ, ભાવનગર મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ વિશેષ ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 10.04.2025 (ગુરુવાર) અને […]
