બગદાણા: બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ ખાતે અયોધ્યા રામમંદિરની બીજી વર્ષગાંઠની મહાઆરતી સાથે ઉજવણી

હરેશ જોષી, બગદાણા જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ બગદાણા ખાતે આ સંસ્થાની બહેનો દવારા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્રાદશી ના દિવસે મહા આરતી તેમજ ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતુ અભિનય ગીત રજુ થયું હતું. સાથોસાથ આ પ્રસંગે 31 ડિસેમ્બરના વેસ્ટ્રન…

Read More

આજે 1 જાન્યુઆરી 2026થી ભાવનગર રેલવે મંડળ પર નવું સમયપત્રક લાગુ: ભાવનગર રેલવેના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણી લો નવુ ટાઇમ ટેબલ

4 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી અને 8 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી…

Read More

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-2025માં ઢુંઢસર પ્રાથમિક શાળાની અનેરી સિદ્ધિઓ: ફૂટબોલ U-17 માં બહેનોએ ભાવનગર જિલ્લામાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી

મૂકેશ પંડિત, ભાવનગર સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત SGFI ગેમ્સ 2025માં ઢુંઢસર પ્રાથમિક શાળાના બાળકોએ કુલ 41000 રૂપિયાનો પુરસ્કાર વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ. SGFI ગેમ્સ 2025માં અન્ડર-14 ફૂટબોલ ભાઈઓમાં જિલ્લામાં ચેમ્પિયન બનતા ટીમ ને 16000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરેલ. ફૂટબોલ સ્પર્ધામાં ભાઈઓએ અન્ડર-14 રાજ્ય કક્ષાએ રાજકોટ ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.અન્ડર-14 ફૂટબોલ બહેનો…

Read More

તળાજા : મેથ્સ પઝલ સ્પર્ધામાં વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની વિધાર્થીનીનો ઉત્કૃષ્ઠ દેખાવ

રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર આયોજીત ભાવનગર ડિસ્ટ્રીક્ટ મેથ્સ ક્વિઝ 2.0 મેથ્સ પઝલ સેટ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની વિદ્યાર્થીની વૈશાલી મકવાણાનો ઉત્કૃષ્ટ દેખાવ હરેશ જોષી, તળાજા 22 ડિસેમ્બર ભારતના મહાન ગણિતશાસ્ત્રી ડૉ. શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમની ઉજવણીના ભાગરૂપે આજ રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર…

Read More

ખેલ મહાકુંભ 2025 માં ગણેશ શાળા ટીમાણાની સિદ્ધિ

હરેશ જોષી, ટીમાણાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 માં ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો. જે પૈકી જિલ્લા કક્ષાએ જુડો સ્પર્ધામાં પ્રથમ નંબરે 11 બાળકો , દ્વિતીય ક્રમાંકે 10 બાળકો અને તૃતીય ક્રમાંકે 8 વિદ્યાર્થીઓ તથા કુસ્તીમાં પ્રથમ ક્રમાંકે 9 દ્વિતીય ક્રમાંકે 11 તૃતીય ક્રમાંકે 11 તેમજ કરાટેમાં પ્રથમ…

Read More

યાત્રાધામ બગદાણામાં આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાનો 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

સદગુરુ શ્રી બજરંગદાસબાપના ધામમાં તા.6 જાન્યુઆરી, 2026 ને મંગળવારના રોજ એક લાખથી વધુ ભાવિકો મહોત્સવમાં સામેલ થશે હરેશ જોશી, કુંઢેલી દ્વારા ગોહિલવાડમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ગામે આવેલા અલગારી સંત પૂ. બજરંગદાદબાપાના ગુરૂઆશ્રમ ખાતે પૂ.બાપાના 49 માં પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવવાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ પુણ્યતિથિ મહોત્સવમાં એક લાખથી પણ વધુ…

Read More

લંગાળા ગામે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો પ્રારંભ

ગામડું શહેર તરફ ઉડતું થયું એને અટકાવવા માટે મથવાનું છે. – અરુણભાઈ દવે ઈશ્વરિયા મંગળવાર તા.૩૦-૧૨-૨૦૨૫ લંગાળા ગામે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે અરુણભાઈ દવેએ જણાવ્યું કે, ગામડું બેઠું થયું, દોડતું થયું, અને હવે એ શહેર તરફ ઉડતું થયું એને અટકાવવા માટે…

Read More

રેવા સરકારી માધ્યમિક શાળામાં સ્વયં પાકનું આયોજન કરવામાં આવ્યું

મૂકેશ પંડિત, રેવા સોમવારે રેવા ગામે સરકારી માધ્યમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે સ્વયંપાકનું આયોજન થયેલ. ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ સામાજિકતા, સમૂહ ભાવના, જીવન શિક્ષણ વગેરે ખ્યાલો વિકસે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાય છે. સ્વયંપાક ઉપક્રમમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે ભોજન વાનગી નક્કી કરી પોતાના ઘરેથી જરૂરી કાચુ સીધું અને શાકભાજી લઈ આવે…

Read More

ભાવનગર રેલ્વેની ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરાવવામાં આવ્યા

શંભુ સિંહ, ભાવનગર ટિકિટ બુકિંગ 30 ડિસેમ્બર (મંગળવાર)થી શરૂ થશેપશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડલના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરેક ગુરુવારે ચાલતી ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નં. 09207 બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર, 2025…

Read More

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ

જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા થનાર આયોજન મૂકેશ પંડિત, જાળિયા સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન થઈ રહ્યું છે. જાળિયા શ્રી…

Read More