મકરસંક્રાંતિ પર્વ સલામતી સાથે ઉજવવા પીજીવીસીએલનો અનુરોધ
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬ ખંભાળિયામાં ઉતરાયણના આનંદનો પર્વ થોડી બેજવાબદારીની પરિસ્થિતિમાં હાલાકી તેમજ દુઃખદ ન બની રહે તે હેતુથી સાવચેતી કેળવવા ખંભાળિયા પીજીવીસીએલ તંત્ર દ્વારા તાલુકાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવ્યા મુજબ ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી…
