જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
Category: RELIGION
બેટ દ્વારકામાં પૌરાણિક કેશવરાયજીના મંદિરને હટાવવા તંત્રે નોટીસ ફટકારતા પુષ્કર્ણા બ્રાહ્મણોની હાઈકોર્ટમાં ફરીયાદ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા હાઈકોર્ટમાં ફરીયાદ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક રૂપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી 50 મીટર અંદરની તરફ આવેલું છે. આ મંદિરથી ગૌચરની […]
ત્રાસવાદ અને અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવા હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં […]
દ્વારકા દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની વ્હારે પોલીસ તેમજ સી-ટીમ – સાડા ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
સલાયાથી પવિત્ર કુંભ મેળામાં જતા યાત્રાળુઓને ફૂલહાર કરીને વિદાય અપાઈ
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
બગદાણાના ગુરુઆશ્રમ ખાતે વિવિધ ગામોના સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી
આગામી તા.17 ને શુક્રવારના રોજ પૂ. સંતશ્રી બજરંગદાસબાપાના 48માં પુણ્યતિથી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું હરેશ જોષી – કુંઢેલી ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંતશ્રી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તા. 17 ને શુક્રવારના રોજ […]
મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારકાધીશના શરણે થયા નતમસ્તક
પિતા-પુત્રએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને નવા વર્ષની શરૂઆત કરી જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
પોરબંદર જિલ્લામાં મહેર સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની 59 મી પુણ્યતિથિ ઉજવાઇ
હરીશ ટોકીજ ખાતે આવેલ માલદેવ બાપુ ચોક ખાતે જ્ઞાતિ આગેવાનો દ્વારા બાપુને પુષ્પાંજલિ અર્પિત વિસાવાડા ખાતે સમસ્ત વિસાવાડા ગામ તેમજ રામદેવપીર સમિતિના સાથ સહકારથી ઉજવણી કરાઇ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પૂજ્ય માલદેવ બાપુને ભાવાંજલિ બાપુના જીવનના મુખ્ય મંત્ર મહેર સમાજ શિક્ષિત બને અને સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરે તેને ચરિતાર્થ કરવા […]
ચારડામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા
મૂકેશ પંડિત, ઈશ્વરિયા બનાસકાંઠાનાં ચારડામાં રામલખનદાસબાપુ ૧૦૦મી જીવંત શતાબ્દી મહોત્સવ ઉજવણી થઈ રહી છે. બાલા હનુમાનજી મંદિર ચિત્રકૂટધામમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે. ભક્તો ભાવિકો બહુ જ મોટી સંખ્યામાં રામકથા નો લાભ લેવા માટે આવી રહ્યા છે અને બાપુ બહુ જ રસિક અને ભાવસભર શૈલીમાં કથા વાંચન કરી રહ્યા છે.
