Sunday July 27, 2025

રેલવે તંત્ર ની લોકોને ટ્રેક ની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ

રેલવે તંત્ર દ્વારા બધા લોકોને જાણ કરવામાં આવે છે કે ભાવનગર ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે. આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક શોકને […]

તળાજાના કૂંઢેલી ગામ ખાતેજિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

હરેશ જોષી, કુઢેલી તળાજા તાલુકાના કુંઢેલી ગામે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગાભાઈ ઘોહાભાઈ બાબરીયા, ચેરમેન શ્રી ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ શિબિર એપીએમસી તળાજા નાં ચેરમેન ભીમજીભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. નાયબ પશુપાલન નિયામકશ્રી, ડૉ. કે.એચ.બારૈયા અને મદદનીશ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાળિયા ખાતે થશે

જિલ્લાકક્ષાના ઉજવણીના આયોજન ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

મકરસક્રતીના તહેવારો સબબ ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંતગના સ્ટોલ ચેક કર્યા

સ્ટોલ સંચાલકોને જાહેરનામા અંગે જાગૃત કર્યા: નિયમોનો ભંગ થશે તો પોલીસને મજા નહીં આવે પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સુચના મુજબ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પી.આઈ આર.એમ.રાઠોડ તથા સર્વેલન્સ સ્કવોડના પોલીસ કર્મચારી સાથે મકરસક્રાતિના તહેવાર સબબ ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંતગના સ્ટોલના માલિક તથા સંચાલકોને ચાઇનીજ તુકકલ, નાયલોન અથવા […]

નગરપાલિકાની નિષ્ઠાના અભાવ વચ્ચે -ખંભાળિયામાં પોલીસની નોંધપાત્ર કામગીરી: રસ્તા પર અડચણરૂપ રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા

જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

તળાજાના કુંઢેલી ગામ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

કેમ્પમાં દર્દીઓને નિદાન કરી ને મફત દવાઓ આપવામાં આવી હરેશ જોષી, કુંઢેલી સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ ના મેડિકલ ઓફિસર ડો. જયદીપભાઇ ડોડીયા દ્વારા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ, સ્વસ્થવૃત કેમ્પ, આઈઇસી વિતરણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં પાચનની તકલીફો , સાંધા ના દુખાવા, ચામડીની તકલીફ […]

ટાઢોડાંમાં શું કરવું, શું ન કરવું : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોલ્ડ વેવ સામે રક્ષણ મેળવવા માટે સાવચેતીના પગલાંરૂપે માર્ગદર્શિકા જાહેર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

Back to Top