નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક
એવી રીતે… – નારન બારૈયા નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક નિરાકાર રૂપે રહેલી શકિતનું ભૌતિક સ્વરૂપે થયેલ પ્રગટિકરણ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયનિ, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી જેવા નવ નામે ઓળખાય છે નવરાત્રિ એ સર્વ અંકને આવરી લેતો તહેવાર છે, વળી દરેક આંક સાથે આદ્યશકિતનાં એક-એક રૂપનું મહાત્મ્ય જોડાયેલું છે ચરાચરેશ્વરી ત્વં હિ,…
