ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા […]
Tag: #death
ખંભાળિયા ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ
– પોલીસ બેડામાં શોક સાથે નગરજનોમાં આઘાતની લાગણી – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ બનાવની […]
મૃત્યું નોંઘ: દશા પાલીવાલ બ્રહ્મસમાજ ગામ:- ધારડી, હાલ:- બોરીવલી (મુંબઈ).
ગામ:- ધારડી હાલ:- બોરીવલી (મુંબઈ) નિવાસી નાગજીભાઈ ભવાનભાઈ જાની (ઉં. વ.૯૦) તા:-૨૩/૦૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. ભવાનભાઈ નારણભાઈ ના પુત્ર,સ્વ. જીવાભાઈ નારણભાઈ ના ભાઈના પુત્ર, મંજુલાબેન ના પતિ, જાની અશોકભાઈ(કિશોરભાઈ)નાગજીભાઈ, પંડ્યા રમાબેન (રસીલાબેન) બળવંતભાઈ(ટીમાણા)ના પિતા , તથા સ્વ. જાની કુબેરભાઈ જીવાભાઈ, સ્વ.શંભુભાઈ જીવાભાઈ તથા ધરમશીભાઈ જીવાભાઈના દાદાના દિકરા , જાની કાર્તિકભાઈ […]
