Headlines

આભાપરા ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની જન્મજયંતીની ઉજવણી

જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકાના આભાપરા વિસ્તારમાં “બાપુની વાવ” ખાતે જન્મ જયંતિ પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.         ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર સ્થિત આભાપરામાં બાપુની વાવ ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમમાં પૂજ્ય બાપુની 162 મી જન્મ જયંતીના મંગલ પ્રસંગે ખંભાળિયાની શ્રી બરડાઈ બ્રાહ્મણ નાની નાતના પ્રમુખ…

Read More

ભાણવડ નજીક કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૬-૧૨-૨૦૨૫ ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા       ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રૂ. 1,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી સોહિલશા નુરશા સરવદી નામનો શખ્સ વરલી મટકાનો જુગાર રમતા…

Read More

Christ@Krishna # નાતાલની રજામાં યાત્રાધામ દ્વારકા ભાવિકોની કતાર : તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા

– યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ઉમટ્યા પ્રવાસીઓ –  – દ્વારકા દર્શન, સર્કિટના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ – જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫          આજરોજ નાતાલના તહેવાર નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત…

Read More

ઓખાના ભરણપોષણ કેસમાં નાસતા ફરતા આરોપી અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશીને દબોચી લેવાયો જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫       ઓખા વિસ્તારમાં રહેતા અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશી સામે ઓખાની ફેમીલી કોર્ટમાં નોંધવામાં આવેલી ભરણપોષણની ફરિયાદને અનુલક્ષીને અદાલત દ્વારા તેને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે નાસતા ફરતા ઉપરોક્ત શખ્સને સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂના…

Read More

વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા ભાવનગર શહેર ભાજપે બાજપાઈજીની જન્મ જયંતિ ઉજવી: પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાએ પોતાની આગવી શૈલીમાં બાજપાઈજીનું જીવન વૃતાંત વર્ણવ્યું

શહેર ભાજપ કાર્યાલય, સહિત પ્રત્યેક બુથ સ્તરે શ્રદ્ધેય બાજપાઈજીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેર ભાજપ કાર્યલય દિવડાઓથી ઝગમગી ઉઠ્યું ૨૫ ડિસેમ્બરની સાંજે બાજપાઈજીના જીવન કવન વિશે ગોષ્ઠી યોજાઇ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવા વસ્તીમાં નાસ્તા વિતરણ કરાયું ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર તારીખ ૨૫ ડીસેમ્બર એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન…

Read More

દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો તણાયા

– સ્થાનિક તરવૈયાની મદદથી બંનેના જીવ બચાવાયા –  જામ ખંભાળિયા તા. ૦૯-૧૧-૨૦૨૫       યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો ગોમતી નદીના પાણીમાં ડુબ્યા લાગ્યા બાદ આ બંનેને સ્થાનિકો તરવૈયાઓએ બચાવી લીધા હતા.           દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી…

Read More

વાહનના બાકી હપ્તા ન ભરતા સજા પામેલો નેગોસીએબલના ગુનાનો નાસતો ફરતો શખ્સ ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે સલાયામાંથી આરોપીને દબોચ્યો – જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૫     ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહી અને ગાંઠિયાની રેંકડી ચલાવતા કમલેશભાઈ જયંતીભાઈ રાવત નામના 33 વર્ષના શખ્સ દ્વારા વર્ષ 2016-17 ના સમયગાળા દરમિયાન હપ્તેથી ઈક્કો કારની ખરીદી કરી હતી. પરંતુ આ વાહનના હપ્તા તેમણે ન ભરતા…

Read More

ખંભાળિયાના કારખાનેદાર સહિતના આઠ શખ્સોએ ખાનગી કંપનીના પેટકોકના જથ્થામાં કરી ભેળસેળ: . 8.60 લાખની છેતરપિંડી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૬-૧૧-૨૦૨૫        ખંભાળિયા શહેર નજીકના શહેરમાં આવેલા એક કારખાનામાં થોડા સમય પૂર્વે પેટકોકના જથ્થાની શંકાસ્પદ રીતે હેરાફેરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણને અનુલક્ષીને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની કાર્યવાહી તેમજ ખાનગી કંપનીમાં તપાસ બાદ કોન્ટ્રાક્ટર ઉપરાંત અહીંની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના શખ્સો, વાહન ચાલક વિગેરે કુલ 8 આસામીઓએ મીલીભગત આચરીને…

Read More

દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહની દાનપેટી ચાંદીની અદ્ભુત હસ્તકલા સાથે અર્પણ કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫       યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં દર વર્ષે ભકતજનો દ્વારા આસ્થા સાથે સોના-ચાંદી સાથેના આભુષણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ શ્રીજીના ચરણોમાં અર્પણ કરી કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. આજરોજ ગાંધીનગરના રાંધેજ ગામના સ્વ. શકુંતલાબન રવિન્દ્રકુમાર ત્રિવેદી પરિવાર દ્વારા જગતમંદિરના ગર્ભગૃહમાં આવેલી દાનપેટી પર ચાંદીની 20 ગેજ સીટ પર એમ્બોઝ…

Read More

ભાણવડના ઘુમલી ગામના મંદિરમાં થયેલી ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો: જામનગરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલા એક પ્રખ્યાત મંદિરમાં થોડા સમય પૂર્વે ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાધલા ગામે રહેતા નાથા હીરા સાગઠીયા (ઉ.વ. 37) નું નામ ખુલવા પામ્યું હતું. લાલશાહીથી દર્શાવવામાં આવેલા નાસતા ફરતા ઉપરોક્ત આરોપી સંદર્ભે ભાણવડના…

Read More