Headlines

દેવભૂમિમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંપર્ક અભિયાન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ લોકોના ઘરે ઘરે જઈને મુલાકાત કરી

ખંભાળિયામાં “આપ” દ્વારા જન સંપર્ક અભિયાન જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫       ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તથા પક્ષના કાર્યકરોની ટીમે ઘરે-ઘરે જઈને નાગરિકો સાથે મુલાકાત લીધી હતી. અહીં તેઓએ પાર્ટીના વિવિધ વચનો અને વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી.     આ અભિયાન દરમિયાન શહેરના લોકો તરફથી અત્યંત સારો આવકાર…

Read More

ખંભાળિયામાં આજે સંગીત વાત્સલ્ય કાર્યક્રમ: સદભાવના ટ્રસ્ટનું સુંદર આયોજન

– જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શનિવારે સાહિત્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         ખંભાળિયા શહેરમાં રંગમંચના અનેક કલા પ્રેમીઓ વસવાટ કરે છે. પરંતુ શહેરમાં ખાસ કોઈ સંગીત – કલાની પ્રવૃત્તિઓ થતી નથી. આ વચ્ચે ખંભાળિયાની જનતાનો કલાપ્રેમ સંતોષવાના…

Read More

દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણ કામગીરીનો પ્રારંભ: એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે: સહેલાણીઓની આતુરતાનો અંત

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ તાજેતરમાં શરૂ થયેલ નવનિર્માણ કામગીરી અંદાજિત 14.1 કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે.        ઓકટોબર-2022 માં મોરબી પૂલ દુર્ઘટના બાદ…

Read More

સુદર્શન સેતુ પર રીલ બનાવવા સબબ ભાવનગરના યુવાન સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૬        ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર એક મોટરકાર ઉપર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેની માહિતી ઓખા મરીન પોલીસને થતા આ અંગે પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાવનગર તાબેના સિહોર વિસ્તારમાં રહેતા ગીરીશ વીરાભાઈ પરમાર સામે ધોરણસર કાર્યવાહી કરી અને…

Read More

રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં નયારા એનર્જીના સ્ટોલ પર વડાપ્રધાનનું સ્વાગત કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬      નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનેર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનર્જી શોભાયમાન થયું છે. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું…

Read More

ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬         ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 5,300 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 35,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂની આ બાટલીઓ તેઓએ ભાણવડમાં રહેતા કરણ…

Read More

નવારતનપર પંચાયતની સાધારણ સભામાં મેં બ્લોકની કામગીરીનો વિરોધ કર્યો નથી પણ હવે કરવાનો છું: અલ્પેશ બારૈયા

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં પંચાયત દ્વારા નાખવામાં આવેલ બ્લોક ની કામગીરી અંગે કેટલાક વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરપંચ આ મામલે કન્ફ્યુઝ છે અને બ્લોક મુદ્દે વાત આવતા કેટલીક ભૂલ પણ કરી બેસે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતમાં મળેલી એક સાધારણ સભામાં બ્લોકની કામગીરી…

Read More

શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય તથા 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા,…

Read More

આકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં જોવા મળતો થનગનાટ

– કાલે મકરસંક્રાંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ઉમંગ – ઉત્સાહના પર્વ એવા મકરસંક્રાંતિની આવતીકાલે બુધવારે ભવ્ય ઉજવણી કરવા માટે ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ આકાર, પ્રકારના પતંગો, ફીરકી, માંજા, ઉપરાંત પીપૂડા અને મુખૌટા સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓના વેપારીઓને ત્યાં છેલ્લા…

Read More

ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે ભાણવડ પંથક માટે હેલ્પલાઇન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬     આવતીકાલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે.    …

Read More