Headlines

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ફરી એકવાર હંગામો: દર્દીના પુત્રએ ડોક્ટરોને માર મારી તોડફોડ કરી

તોફાન મચાવી રહેલા હિરેન લાડવા એ ડોક્ટરો અને સ્ટાફને ગાળાગાળી તથા ખુનની ધમકીથી પણ રગદોળી નાખ્યા સ્ટાફના માણસોને ઘુસ્તા માર્યા અને ઓક્સિજનના બાટલાના પાઇપ ખેંચી નાખ્યા એણે ડોક્ટરોની ફરજમાં તો માથું માર્યું પરંતુ પોતાનું માથું હોસ્પિટલના પાર્ટીશનને પણ માર્યુ, પાર્ટીશન તૂટી ગયું પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં પોતાના પિતાને ઝેરી દવા પી જવાને કારણે દવાખાને લાવેલા…

Read More

પોરબંદરમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાની ફરીયાદમાં આરોપીને નિદોર્ષ છોડતી કોર્ટ

ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ છેલાણા સામે ૨૦૧૦ની સાલમાં તે વખતના નાયબ મામલતદાર આંબલીયાએ ફરિયાદ કરી હતી પોરબંદરપોરબંદર તાલુકાના ઓડદર ગામના રહેવાસી અને પોરબંદર પંથકમાં ખૂબ મોટુ નામ ધરાવતા અને હાલ ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ ભીખાભાઈ છેલાણા સામે ૨૦૧૦ ની સાલમાં જે તે વખતના નાયબ મામલતદાર આંબલીયા દ્વારા…

Read More

પોરબંદરમાં બ્રાન્ડેન્ડ કંપનિના ઠંડા પીણાની ફ્રેન્ચાઇઝી / ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા છેતરપીડી થવાથી પોલીસ ફરીયાદ દાખલ

પોરબંદરહાલના સમયમાં ભાતભાતના છેતરપીડી અને વિ શ્વાસધાતના કિસ્સાઓ બનવાનો સીલસીલો ચાલુ છે ત્યારે વધુ આવો જ એક કિસ્સો પોરબંદર ખાતે બનતા, લોકો બહારની કંપનિઓની ફેન્ચાઇઝી કે ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા હવે સાવધાન બનબની જરૂરીયાત છે. અને નાના મોટા વેપારી જગતમાં પણ ચોંકાવનારો આ કિસ્સો સૌ કોઇનુ ધ્યાન દોરી જાય તેવો છે. જેની વધુ વિગતો મુજબ પોરબંદર ખાતે…

Read More

ખાગેશ્રી ગામની ખારા સીમમાં રૂ 25000 સાથે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લેતી કુતિયાણા પોલીસ

પોરબંદરકુતિયાણા પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ અશ્વિન વેજાભાઇ તથા અલ્હાબ હુસેનભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે ખાગેશ્રી ગામની ખારા સીમ વિસ્તારમાં બાવળોની કાંટમા જાહેરમાં અમુક ઇસમો તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર ચાલુ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા તે જગ્યાએ તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર…

Read More

જામનગરના લોકપ્રિય બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને બાળવાર્તાનાં પુસ્તક માટે અસાઇત સાહિત્ય સભાનો પુરસ્કાર એનાયત

જામનગર     કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના શ્રેષ્ઠ બાળસાહિત્યકાર છે. આધુનિક બાળસાહિત્યમાં નવાં ને મૌલિક સર્જન થકી તેઓ છવાઇ ગયા છે. નવા સમયનાં બાળકોના તેઓ પ્રિય બાળસાહિત્યકાર છે. બાળકો કિરીટ ગોસ્વામી નું સાહિત્ય વાંચવા માટે પડા પડી કરે છે.              તાજેતરમાં જ, તા. 5 જાન્યુઆરીના રોજ, અસાઇત સાહિત્ય સભા, ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા…

Read More

રહસ્ય વલય: ભાવનગરમાં પથિક આશ્રમ પાસે થયેલી યુવકની હત્યામાં ચોથી વ્યક્તિની પણ સંડોગણી

હત્યા મામલે પકડાયેલા ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન જ હત્યા કેસમાં એક સગીર વયની વ્યક્તિની સંડોવણી સામે આવી : પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરી પૂછપરછ ના અંતે રિમાન્ડ હોમ હવાલે કર્યો બનાવવાનું કારણ ઉપલી સપાટી પર જે કંઈ કહેવાય છે તેના કરતાં જુદું જ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ રિમાન્ડ દરમિયાન કરી રહી…

Read More

કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણિયાએ સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું: રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ભાવનગરભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ 20 જાન્યુઆરી, 2025 ના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, તેમણે મુસાફરોની સુવિધાઓ અને ભાવિ યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને સ્ટેશનો પર ચાલી રહેલા કામની પ્રગતિ અને કરેલા સારા કામની પ્રશંસા…

Read More

ખંભાળિયામાં શ્રમ અધિકારીની ટીમ દ્વારા રેઈડ કરીને બાળ શ્રમિકને મુક્ત કરાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ છોડાવાયેલ બાળકને આર્થિક મદદ કરશે તંત્રના અધિકારીઓ સામાન્ય રીતે ગરીબ પરિવારના બાળકો પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે કે પોતાના અત્યંત ગરીબ પરિવારને મદદરૂપ થવા માટે કોઈને કોઈ મજૂરી કરવા માટે જોડાતા હોય છે અને તેને મજૂરીએ રાખનારનો ઈરાદો પણ બાળકનું શોષણ કરવા કરતાં બાળકને કામના બહાને તાલીમ આપવાનો તેમજ એ બહાને…

Read More