Headlines

પોરબંદર જિલ્લામાં પાણી પુરવઠા યોજના હેઠળ ૧૪૭ ગામોને પાણી આપવા માટે ૬ જૂથ યોજના કાર્યરત

જિલ્લા પાણી પુરવઠાની રાણાવાવ ગ્રુપ યોજના અંદાજિત રૂ.૧૧૨ કરોડ કામો તાંત્રિક ચકાસણી સમિતિમાં હાલ મંજૂરી હેઠળ ચોમાસા દરમિયાન રાણાવાવ ગ્રુપ યોજના લાઈનમાં ભંગાણ થતાં ૨૧ ગામો શુદ્ધ પીવાના પાણી વંચિત ન રહે તે વૈકલ્પિક વ્યવસ્થા કરીને પાણીનું વિતરણ કરાયું પોરબંદરપોરબંદર જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં ૩ તાલુકાના ૧૪૭ ગામોને પાણી પુરવઠો આપવા માટે ૬…

Read More

ગુજરાત વિભાગમાં 2022 વર્ષના સિલેક્ટેડ ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાને દેવભૂમિમાં મુકાયા

રઘુવંશી જ્ઞાતિના અધિકારી માનસેતાને એસ.સી. એસ.ટી. સેલની જવાબદારી જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

નગરપાલિકાની નિષ્ઠાના અભાવ વચ્ચે -ખંભાળિયામાં પોલીસની નોંધપાત્ર કામગીરી: રસ્તા પર અડચણરૂપ રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા

જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

મહાકુંભ મેળા નિમિત્તે 11 જાન્યુઆરીએ ભાવનગર ટર્મિનસથી લખનઊ સુધી વન-વે સ્પેશિયલ ટ્રેન: બુકિંગ 9 જાન્યુઆરી (ગુરુવાર)થી શરૂ

ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ – લખનઊ વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09237 ભાવનગર ટર્મિનસ-લખનઊ વન-વે સ્પેશિયલટ્રેન નંબર…

Read More