Sunday June 22, 2025

સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે: અરુણભાઈ દવે

આંબલામાં ‘માતૃભાષા ગુજરાતી’ સંગોષ્ઠિ પ્રારંભ સાથે ‘ભગવદ્ગોમંડલ’ ગ્રંથ વંદનાયાત્રા મૂકેશ પંડિત, ઈશ્વરિયા, સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શ્રી મહેન્દ્રસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ થયો. આ પ્રસંગે અરુણભાઈ દવેએ કહ્યું કે, સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે. સંગોષ્ઠિ પ્રારંભ સાથે ‘ભગવદ્ગોમંડલ’ ગ્રંથ વંદનાયાત્રા યોજાઈ. […]

મહાકુંભ મેળાના અવસર પર 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે એક વન-વે સ્પેશિયલ ટ્રેન

ભાવનગરપશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09229 ભાવનગર […]

ડિસેમ્બર મહિનામાં ભાવનગર રેલવે મંડળમાંથી 16 કર્મચારી અને એક અધિકારી નિવૃત્ત થયા

ભાવનગરભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેમાં આ વર્ષનો 12મો સેવાનિવૃત્તિ વિદાય કાર્યક્રમ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્માની અધ્યક્ષતામાં મંડળ કચેરીના બોર્ડ રૂમમાં યોજાયો હતો. ભાવનગર મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, વિવિધ વિભાગોના કુલ 16 કર્મચારીઓ અને 1 અધિકારી (ADEN/TMC) તારીખ 31.12.2024 ના રોજ વયમર્યાદા પૂર્ણ થવાને કારણે સેવાનિવૃત્ત થયા હતા, જેમાં સ્થાપના […]

ગુજરાતને 34 મો જિલ્લો મળશે વાવ થરાદ

ગુજરાતને 34 મો જિલ્લો મળશે વાવ થરાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીશ્રીની ભેટ બનાસકાંઠાની વર્ષો જૂની માંગણી સંતોષતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ હાલના બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાંથી ૮ તાલુકાઓ – ૪ નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ […]

ભાવનગર આદિવાસી ભીલ જ્ઞાતિની વાડીએ રેશનકાર્ડના કે.વાય.સી. માટે બે-દિવસીય કેમ્પ

ભાવનગરભીલ જ્ઞાતિ મંડળ, ખોડિયાર એન્ટરપ્રાઇજ ઇ-સર્વિસ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી તથા રાષ્ટ્રીય અનુ.જાતિ. અને અનુ.જન જાતિ વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનથી યોગીનગર ખાતે આવેલ ભાવનગર આદિવાસી ભીલ જ્ઞાતિની વાડીએ રેશનકાર્ડના કે.વાય.સી તેમજ આઘારકાર્ડમાં સુધારા- વધારા કરવાના બે- દિવસીય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ, જેમાં ૧૧૦ લોકોના આધારકાર્ડમાં સુધારા વધારા તેમજ ૨૩૦ કરતા વધુ લોકોના રેશનકાર્ડના […]

પોરબંદરમાં આડા સંબંધોમાં થયેલી હત્યામાં મહિલાના પતિ અને ભાઈ સહિત ત્રણની ધરપકડ

[ આડા સંબંધોની ઘટનાનું સીધું ડિટેકશન ]] પોરબંદરમાં આડા સંબંધોમાં થયેલી હત્યામાં મહિલાના પતિ અને ભાઈ સહિત ત્રણની ધરપકડ બોખીરાના હિરેનને એક મહિલા સાથે આડા સંબંધ હોવાને કારણે તે મહિલાના પતિ અને ભાઈએ અન્યો સાથે મળીને હિરેન ને પતાવી દીધો હતો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના જયુબેલીમાં બનેલ ખુનના ગુન્હાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. […]

ગુડબાય ૨૦૨૪ઃ વેલકમ 2025

દેશનાં પશ્ચિમે દ્વારકાનગરીમાં વર્ષાન્તે ઠંડીની રજાઓ માણવા આવી પહોંચેલા સેંકડો સહેલાણીઓએ સનસેટ પોંઈન્ટ પરથી ૨૦૨૪નાં છેલ્લા કિરણો સાથે લાલીમા પાથરી આથમતાં સુર્યદેવને ગુડબાય કર્યુ હતું. આવતીકાલથી આશાભર્યા ૨૦૨૫નો ઉદય થશે.(ફોટોઃ જીતુ જામ, જામ ખંભાળિયા) (ફોટો:- જીતુ જામ)

ભારતના દ્વારકામાં વર્ષ 2024 નો છેલ્લો સૂર્યાસ્ત – દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત નિહાળવા પહોંચ્યા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Back to Top