સુરક્ષિત પાટાઓ અને સ્માર્ટ ટ્રેનો : “ભવિષ્યમાં વધુ સુરક્ષિત યાત્રાઓ”
અનિલ કુમાર ખંડેલવાલ (આઈઆરએસઈ-1987)નિવૃત્ત હોદ્દેદાર સચિવ, ભારત સરકારવિતેલા દાયકામાં કરવામાં આવેલી સુવ્યવસ્થિત શરૂઆતોના મહત્વપૂર્ણ પરિણામો સામે આવવાથી રેલગાડીઓ પર હવે ભારતીયો પહેલાથી ઘણા વધારે સુરક્ષિત છે. આ વાત વિશેષરૂપે પ્રશંસનીય એટલે પણ છે, કારણ કે કોઈ પણ અન્ય દેશ પ્રત્યેક વર્ષે 1 લાખ કરોડ યાત્રી કિલોમીટર (પીકેએમ) અને લગભગ 685 કરોડ રેકોર્ડ યાત્રીઓનું રેલવે મારફતે…
