Headlines

વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ભાવનગર રેલવે મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન: વારસાના જતન માટે વિદ્યાર્થીઓએ લીધા શપથ

પશ્ચિમ રેલવેના હેરિટેજ મ્યુઝિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વક્તૃત્વ અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા શંભુ સિંહ, ભાવનગર વિશ્વ ધરોહર દિવસના વિશેષ અવસર પર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા હેરિટેજ મ્યુઝિયમ, ભાવનગર પરા ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ સંપન્ન થયો. આ સમગ્ર આયોજન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું….

Read More

અખાત્રીજ (અક્ષય તૃતીયા)” નિમિત્તે 20 એપ્રિલ, 2026ના રોજ પાલિતાણા થી બાન્દ્રા માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે, ટિકિટ બુકિંગ 17 એપ્રિલથી શરૂ થશે

શંભુ સિંહ, ભાવનગર યાત્રીઓની સુવિધા તેમજ “અખત્રીજ (અક્ષય તૃતીયા)”ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃટ્રેન સંચાલન…

Read More

ભાવનગર રેલવે હોસ્પિટલમાં ઓપીડી ટાઈમ ટેબલમાં ફેરફાર થતા કર્મચારીઓ અને દર્દીઓમાં રાહતની લાગણી

શંભુ સિંહ, ભાવનગર ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં ઓપીડી સમયસૂચીમાં કરવામાં આવેલ તાજેતરનો ફેરફાર દર્દીઓ તથા કર્મચારીઓની સુવિધાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ અને જનહિતકારી પગલું સાબિત થઈ રહ્યો છે. આ સુધારાથી હોસ્પિટલની આરોગ્ય સેવાઓમાં કાર્યક્ષમતા, સમય વ્યવસ્થાપન તથા દર્દી સંતોષમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.અગાઉ…

Read More

હોળી પર્વને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા અને ઓખા માટે દોડાવવામાં આવશે ખાસ ટ્રેનો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હોળી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વિગતમાં ટ્રેન નં. ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા અનારક્ષિત…

Read More

ખંભાળિયા નજીક રેલ્વે ગાર્ડની સતર્કતાથી ટળી રેલ દુર્ઘટના : ટ્રેન મેનેજર ‘મેન ઓફ ધ મંથ’ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના ભાતેલ અને ખંભાળિયા સ્ટેશન વચ્ચે તેમને ટ્રેનમાં ગત તા. 15 જાન્યુઆરી ના રોજ વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર (મુખ્યાલય, રાજકોટ) જગદીશ પ્રસાદ બૈરવા (રેલવે ગાર્ડ) ટ્રેન નં. 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ પર હતા. ત્યારે તેમને ટ્રેનમાં અસામાન્ય ઝટકો અનુભવાયો હતો. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે તત્પરતા…

Read More

ઓખા અને પોરબંદરની ચાર જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયા

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬          પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.      જેમાં ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3 થી…

Read More

સોનગઢ રેલવે સ્ટેશન પર મળેલા નાબાલિક બાળકને રેલવે કર્મચારીઓની સતર્કતાથી મળ્યું સુરક્ષિત સંરક્ષણ

શંભુ સિંહ, ભાવનગર તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ…

Read More

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 30 જાન્યુઆરી 2026ના રોજ શહીદ દિવસ શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવવામાં આવ્યો. આ અવસરે મંડળ કચેરી, રેલવે સ્ટેશનો, હેલ્થ યુનિટો તથા કોચિંગ ડેપો સહિત મંડળના તમામ પ્રતિષ્ઠાનોમાં પ્રાતઃ 11.00 વાગ્યે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને ભાવપૂર્ણ…

Read More

ભાવનગરમાં “મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનો DRM દ્વારા શુભારંભ

શંભુ સિંહ, ભાવનગર રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં વાણિજ્ય વિભાગ દ્વારા 28 જાન્યુઆરી 2026 થી 06 ફેબ્રુઆરી 2026 સુધી “મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” નામનું વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનું શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા 28.01.2026…

Read More

ભાવનગર રેલવે દ્વારા “મારી ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન શરુ

શંભુ સિંહ, ભાવનગર રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 28.01.2026 થી 06.02.2026 દરમિયાન “મારું ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન યોજવામાં આવશે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તા આ અભિયાનની શરૂઆત 28.01.2026 (બુધવાર)ના રોજ સાંજે 03.00 વાગ્યે ચર્ચગેટ સ્ટેશનથી કરશે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા 28.01.2026 (બુધવાર)ના…

Read More