વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે : ‘અર્ધસ્વર-અર્ધવ્યંજન જેવું કાંઈ હોય?’ આના ઉત્તર બાબતે વિદ્વાનોમાં મતમતાંતર છે. જે ધ્વનિનો ઉચ્ચાર થોડો સ્વર જેવો અને થોડો વ્યંજન જેવો થાય છે એને અર્ધસ્વર કહેવાય. ઉચ્ચારણની સ્વતંત્રતા બાબતે સ્વર જ સંપૂર્ણ છે, વ્યંજનો તો સ્વરના ટેકાથી ઉચ્ચાર પામે ત્યારે પૂર્ણ બને છે. તેથી સામાન્ય રીતે ‘અર્ધવ્યંજન’ જેવી સંજ્ઞા જોવા […]
Month: January 2025
અંબારામા પાટિયા પાસે જાહેરમાં મોબાઈલ ફોનની ચોરી
પોરબંદરપોરબંદર તાલુકાના આંબારામા ગામના એક આગેવાન પોતાની દીકરીને તેડવા માટે ગામના પાટીએ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. ફરિયાદ થઈ છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે રાહુલ રામભાઇ ઓડેદરા (ઉ.વ. ૨૨ ધંધો- અભ્યાસ રહે.આંબારામા ગામ પાણીના ટાંકા પાસે વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના […]
પોરબંદર દિગ્ગજ ચિત્રકારો તથા કલાના અભ્યાસુઓનો એક રેસિડેન્ટલ આર્ટ વર્કશોપ તા.1થી 4 ફેબ્રુઆરી દરમ્યાન યોજાશે
કલાનગરી પોરબંદરમાં કલાને લગતા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજનો થતાં રહે છે. આગામી મુંબઈ સ્થિત કલારંભ નામની સંસ્થાના આશરે 45 જેટલા દિગ્ગજ ચિત્રકારો તથા કલાના અભ્યાસુઓ નો એક રેસિડેન્ટલ આર્ટ વર્કશોપ તા.1 થી 4 ફેબ્રુઆરી 2025 દરમ્યાન થવા જઈ રહ્યો છે,જેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ચિત્રકારો વિશેષ ઉપસ્થિત રહેશે સાથે સાથે રશિયન આર્ટિસ્ટ મસ્કીન મુક્સીમ […]
નડિયાદ ખાતે આરંભાશે પૂજ્ય મોરારીબાપુની રામકથા
હરેશ જોષી, નડિયાદ પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૫૧ મી રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડિયાદના શ્રી સંતરામ મંદિરના તત્વાધાનમાં આરંભાઇ રહી છે.સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન પૂજ્ય બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે. પૂજ્ય બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન “માનસ યોગીરાજ” શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે. પરંતુ શનિવારે સાંજે […]
હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન(19272)ના સંચાલનના સમયમાં આંશિક ફેરફાર
ટ્રેનોની સમયની પાબંદીમાં વધુ સુધારો કરવા માટે, પશ્ચિમ રેલ્વેએ 5 ફેબ્રુઆરી, 2025 થી ભાવનગર ડિવિઝન થઇને ચાલતી હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19272)ના આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 5 ફેબ્રુઆરી, 2025થી ભાવનગર ડિવિઝન થઈને દોડતી ઉપરોક્ત ટ્રેનના બદલાયેલા સમયનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે: 05.02.2025 થી, […]
ભાવનગરમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણી અનવ્યે શહેર ભાજપ કાર્યાલય ખાતે અગત્યની બેઠક મળી.
ભાવનગર તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૫ અને બુધવારના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની વડવા- બ વોર્ડની ચૂંટણી અન્વયે અગત્યની બેઠક મળેલ, જેમાં શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઇ બારડ, ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી વનરાજસિંહ ગોહિલ તેમજ બાડાના પૂર્વ ચેરમેન અને પૂર્વ શહેર અધ્યક્ષ અને વરિષ્ટ આગેવાન શ્રી અમોહભાઈ શાહ સહિતના વક્તાઓએ લોકસંપર્ક, યુવા […]
ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રા .શાળામાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ
હરેશ જોષી, ખંભાત ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રા .શાળામાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ કરવામાં આવ્યોખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળામાં ફીમેલ હેલ્થ વર્કર ની ટીમ દ્વારા ધોરણ 5 થી 8 ની કન્યાઓ માટે એડોલેશન એજ્યુકેશન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ભુમિકાબેન ગોસ્વામી,દિપીકાબેન બારૈયા,જાગૃતિબેન ,હીનાબેન પરમાર ( એફ.એચ .ડબ્લ્યુ.)દ્વારા દીકરીઓ ને માહિતગાર કરવામાં આવ્યા….શાળાના આચાર્ય જગદીશસિંહ ઝાલા એ […]
પોરબંદરમાં RTO, પોલીસ, JCI અને ટોલ પ્લાઝા દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆પોરબંદર જિલ્લા કલેકટર સાહેબ અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆રેલીમાં જાગૃત નાગરિકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં જોડાયા પોરબંદર સમગ્ર દેશમાં રોડ અકસ્માત અટકાવવા સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે એઆરટીઓ, પોલીસ, જીલ્લા ટ્રાફિક પોલીસ,જેસીઆઈ અને નેશનલ હાઇવે વિભાગના ટોલ […]
ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે ભાવનગર મંડળ કચેરીમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ
ઓશન બારૈયા, ભાવનગર ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ, ભાવનગર ડિવિઝન દ્વારા 29/01/2025 ના રોજ ‘ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણ’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય – ભાવનગરના વિદ્યાર્થીઓએ સક્રિયપણે આ સ્પર્ધામાં ભાગ લિધો હતો.ભારતીય રેલ્વે 3જી ફેબ્રુઆરી 2025 ના રોજ ઇલેક્ટ્રિક ટ્રેક્શનના 100 […]
કુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવા૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગઈકાલે રાત્રે મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલી બેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે […]
