પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પરથી 1.65 લાખથી વધુ યાત્રાળુઓએ કુંભ સ્પેશિયલ ટ્રેનો દ્વારા મુસાફરી કરી મહાકુંભ મેળામાં ભેગા થતા યાત્રાળુઓ અને ભક્તોની યાત્રાને સુખદ અને આધ્યાત્મિક અનુભવ બનાવવામાં ભારતીય રેલ્વે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુંભ મેળામાં હાજરી આપવા માટે આવતા યાત્રાળુઓના આ વિશાળ ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો જેમ […]
Month: February 2025
ભાવનગર શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ ૨૦૨૫- ૨૬ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.
પ્રદેશ ભાજપ સીએ સેલના કન્વીનર નરેશભાઈ કેલાએ ગોષ્ઠીસહ માર્ગદર્શન આપ્યું. હરેશ પરમાર, ભાવનગર તારીખ ૨૧-૦૨-૨૦૨૫ અને શુક્રવારે સાંજના ૬-૩૦ કલાકે મેઘાણી હોલ ખાતે ભાવનગર શહેર ભાજપ સંગઠન અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં પ્રદેશ ભાજપ સીએ સેલના કન્વીનર નરેશભાઈ કેલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમને રજુ કરેલ ૨૦૨૫- […]
જીયુવીએનએલ (GEB) વિજિલન્સ ભાવનગરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ગોહિલનો આજે જન્મ દિવસ
ભાવનગર જીયુવીએનએલ (GEB) વિજિલન્સ ભાવનગર ખાતે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીખે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જે. ગોહિલ નો આજે શુભ જન્મ દિવસ છે. જીઇબી વિજિલન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જસુભા ગોહિલ નો આજે ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ૫૨ મો જન્મદિવસ છે. તેવો ભાવનગર રાજ્યના પૂર્વ લશ્કરી કમાન્ડર અને ભાવેણાનું […]
ગણેશ શાળા ટીમાણામાં વિશ્વ માતૃભાષા દિવસ તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો
હરેશ જોષી, ટીમાણાતળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો જેમાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજન વિધિ કરેલ, સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
પ્રયાગરાજ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું રહ્યું આકર્ષણ
સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ લેતાં ભાવિકો મૂકેશ પંડિત, પ્રયાગરાજ શનિવાર તા.૨૨-૨-૨૦૨૫ પ્રયાગરાજમાં સનાતનપર્વ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું આકર્ષણ રહ્યું છે. સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. દર બાર વર્ષે અલગ અલગ ચાર સ્થાનો પર યોજાતાં કુંભમેળા અંતર્ગત આ વર્ષે તીર્થસ્થાન પ્રયાગરાજમાં યોજાયેલાં મહાકુંભમેળામાં કરોડો ભાવિકોએ […]
સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળકયાં
સમાચાર તસવીર : મૂકેશ પંડિત ઈશ્વરિયા શનિવાર તા.૨૨-૨-૨૦૨૫ ભાવનગરની વિકાસ વર્તુળ સંસ્થા દ્વારા લેવાયેલ સામાન્ય જ્ઞાન ( જી.કે.- આઈ. ક્યુ ) પરીક્ષામાં લોકકલ્યાણ વિદ્યાલય માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળક્યાં છે. સંસ્થામાં લેવાયેલ આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલ છે. નિયામક શ્રી પાતુભાઈ આહિર, આચાર્ય નિર્મળભાઈ પરમાર અને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવેલ છે.
જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા મંડળી સભાસદના પરિવારને રૂ. 5 લાખનો ચેક અપાયો
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫ જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ – લાલપુર શાખા હેઠળના રીંજપર સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પોલાભાઈ મૂળુભાઈ ભાદરકા નામના યુવાનનું તાજેતરમાં અકસ્માતે નિધન થતા અંગત અકસ્માત વીમા યોજના અંતર્ગત બેન્ક તરફથી રૂપિયા પાંચ લાખનો ચેક લાલપુર તાલુકાના ડાયરેક્ટર અશોકભાઈ લાલના હસ્તે મૃતકના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો. […]
વલસાડના પીંડવળ ગામે લોકભારતી મહાવિદ્યાલયનો અનોખો શિબિર સંપન્ન
મૂકેશ પંડિત, પિડવડ લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના પ્રતિ વર્ષ પ્રાંગણ બહારના કાર્યક્રમો પૈકી પ્રથમ વર્ષ બીઆરએસના વંચિત વિસ્તાર અભ્યાસ શિબિર ભાગરૂપે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દર વર્ષે યોજાતી રહી છે. આ વર્ષ આ શૈક્ષણીક શિબિર તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૨૬/૦૨/૨૦૨૫ દરમિયાન પિંડવળ જી. વલસાડ ખાતે યોજાયો છે. શિબિરમાં કુલ ૧૯ બહેનો અને ૪૯ ભાઈઓ તથા ૩ કાર્યકરો પ્રત્યક્ષ રીતે […]
ખંભાળિયામાં સરકારી ક્વાર્ટરમાં ત્રાટક્યા તસ્કરો: કિંમતી મુદ્દામાલની ચોરી
રાત્રિના સમયે પાંચ જેટલા ક્વાર્ટરના તાળાઓ તોડી, અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં ધરમપુર માર્ગ પર આવેલા જિલ્લા સેવા સદન સામે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાત્રિના સમયે અહીં રહેલા જુદા જુદા પાંચ […]
