શબ્દોને સથવારે : નારન બારૈયા : નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન

શબ્દોને સથવારે – નારન બારૈયા નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન  એને ટકાવી શકો તો એસર્શન યાને સંકલ્પ એક એવી તાકાત છે જે અસંભવને સંભવ બનાવી શકે છે…. નહીતર એ જાત સાથેની મજાક સાબિત થઇ જાય છે….  નૂતન વર્ષની ખાસિયત એ હોય છે કે તે ક્યારેય મોજ- મસ્તી અને મજાકો  વગર પસાર થતું નથી. નવું…

Read More

એડવોકેટ ભરત લાખણીનો અનુરોધ: નવા વર્ષે સ્નેહીજનોને રૂબરૂ મળો

ધ ગ્રેટવર્લ્ડ, પોરબંદરઆધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસના કારણે માણસ એકબીજાને મળવાથી એટલો બધો વંચિત થતો જાય છે કે જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખરેખર રૂબરૂ મળવું જોઈએ એવા તહેવારો પણ માત્ર ડિજિટલ માધ્યમો ઉપર ઉજવાતા થઈ ગયા છે. આ બાબત ને લઈને પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખણીએ જનતાને એવો અનુરોધ કર્યો છે કે તેઓ આવનારા નવા વર્ષે…

Read More

આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા નૂતનવર્ષનો શુભકામના સંદેશ

સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર પણ છે. એટલે સકારાત્મક વિચારોથી, શુભ સંકલ્પોથી યુક્ત થઇ આપણે આશાના દીવડાને પ્રગટાવીએ. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટેની પ્રાર્થના કરીએ. – પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દીપાવલીનો તહેવાર સમગ્ર ભારતવર્ષમાં અને ભારતીય મૂળના જે-જે લોકો વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે અથવા તો ભારતની સંસ્કૃતિ સાથે જે…

Read More

“અંગ્રેજ કે જમાને કે જેલર” કોમેડી કિંગ અસરાનીની 84 વર્ષની ઉંમરે વિદાય”

The Great World, Mumbai હું અમદાવાદનો રીક્ષાવાળો” ગીતથી ગુજરાતી ફિલ્મોમાં અને “અંગ્રેજ કે જમાને કે જેલર”થી બોલીવુડમાં પોતાની આગવી ઓળખાણ બનાવનાર વરીષ્ઠ કલાકાર અસરાનીનું ૮૪ વર્ષ ની ઉંમરે અવસાન થયું છે.અસરાની, સુપ્રસિદ્ધ ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર, પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી સાથે હિન્દી સિનેમા પર અમીટ છાપ છોડી ગયા. 1 જાન્યુઆરી, 1941ના રોજ રાજસ્થાનના…

Read More

નવા રતનપરમાં “કાળા ચૌદશિયા”ઓના ઈશારે શાસન ચલાવતી સરપંચ-ઉપસરપંચની ગેંગ??? : સરકારનો વર્ક ઓર્ડર નીકળવા છતાં દલિત સ્મશાનનું કામ અટકાવતી પંચાયત બોડી: પંચાયત સામે થશે આંદોલન !!!

નારન બારૈયા, નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં સરપંચ દલિત હોવા છતાં તે નામના જ સરપંચ છે. કેટલાક કાળા ચૌદશિયાના ઇશારે કામ કરી રહ્યા હોય તે રીતે દલિત સરપંચ બારૈયા અને ઉપસરપંચ બારૈયા તથા તેમની બોડી 2024માં વર્ક ઓર્ડર નીકળી જવા છતાં ગામના દલિત સ્મશાનનું કામ થતું અટકાવી રહી છે. આ રીતે પંચાયત પોતે જ…

Read More

નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજ ઉજવાતી “મન-તેરસ”: નિયમોને નેવે મૂકીને મન ફાવે તેમ ગ્રાન્ટો વાપરવાના આયોજનો

નારન બારૈયા નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ચૂંટણી બાદ તાજેતરમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયત બોડીમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજે રોજ “મન તેરસ” ઉજવાઇ રહી છે એટલે કે જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને ગ્રાન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચા એ ગામમાં જોર પકડ્યું છે. જે ગ્રાન્ટ જ્યા વપરાવી જોઈએ ત્યાં વાપરવાને બદલે તેનો…

Read More

નથુરામ ગોડસે આતંકવાદી નહીં, અંતિમવાદી દેશભક્ત હોવાના છ પુરાવા !© રોહિત શાહ

નથુરામ ગોડસે આતંકવાદી નહીં, અંતિમવાદી દેશભક્ત હોવાના છ પુરાવા !© રોહિત શાહ આર.એસ.એસ.ના અને નરેન્દ્ર મોદીના કેટલાક વિરોધીઓ ઘણા સમયથી નથુરામ ગોડસેને ‘હિન્દુ આતંકવાદી’ તરીકે ઓળખાવવાનો મિથ્યા અને વાહિયાત ઉદ્યમ કરી રહ્યા છે. હકીકતમાં એ આતંકવાદી નહીં, પણ અંતિમવાદી દેશભક્ત હતો.જે લોકો ગોડસેને આતંકવાદી કહી રહ્યા છે એ લોકો ભીતરથી તો જાણે જ છે કે,…

Read More

વિજયા દશમી : દુષ્ટતા ઉપર સારપનો વિજય – નારન બારૈયા

વિજયા દશમી : દુષ્ટતા ઉપર સારપનો વિજય – નારન બારૈયા દશેરા, જેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં ઉજવાતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે દુષ્ટતા પર સારાની જીતને ચિહ્નિત કરે છે અને સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ તહેવાર ખૂબ જ સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે, અને તે સમગ્ર દેશમાં ખૂબ…

Read More