Headlines

અવસાન નોંધ: રાજકોટ

રાજકોટ: ડૉ. રજનીકાંત રતિલાલ વેકરીયા (મુળ વડીયાવાળા, હાલ રાજકોટ)ના નાનાભાઈ અરવિંદભાઈ વેકરીયાના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ. 71) તે તન્મય તથા મનવીતના માતુશ્રી, સ્વ. હેમલતાબેન ઈશ્વરલાલ શેઠના પુત્રી, શારદાબેન હિંમતલાલ ભુપતાણી તથા નીરૂબેન શાહના ભાભી તેમજ સંદિપ અને કપિલના કાકી મુંબઈ મુકામે શ્રીજી ચરણ પામ્યા છે. સદગત ની સાદડી શુક્રવાર તા. 31 ના રોજ સાંજે 5 થી 6 માલવીયા વાડી, ઉપરનો હોલ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *