Friday August 08, 2025

ખંભાળિયામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે. ત્યારે આજરોજ ખંભાળિયાના સર્કિટ હાઉસ ખાતે તેમનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને અહીં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
      તેમના સ્વાગતમાં ઇન્ચાર્જ કલેક્ટર એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top