Saturday June 21, 2025

ખંભાળિયામાં આજે 11 કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા

   ઉતરાયણ પર્વને અનુલક્ષીને કોઈ ગંભીર વીજ દુર્ઘટના ન બને તે હેતુથી પીજીવીસીએલ તંત્ર દ્વારા મંગળવાર તારીખ 14 મી જાન્યુઆરીના રોજ ખંભાળિયા સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ અર્બન તથા જ્યોતિગ્રામ ફીડરોનો વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજસૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top