
ગામ:- ધારડી હાલ:- બોરીવલી (મુંબઈ) નિવાસી નાગજીભાઈ ભવાનભાઈ જાની (ઉં. વ.૯૦) તા:-૨૩/૦૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. ભવાનભાઈ નારણભાઈ ના પુત્ર,સ્વ. જીવાભાઈ નારણભાઈ ના ભાઈના પુત્ર, મંજુલાબેન ના પતિ, જાની અશોકભાઈ(કિશોરભાઈ)નાગજીભાઈ, પંડ્યા રમાબેન (રસીલાબેન) બળવંતભાઈ(ટીમાણા)ના પિતા , તથા સ્વ. જાની કુબેરભાઈ જીવાભાઈ, સ્વ.શંભુભાઈ જીવાભાઈ તથા ધરમશીભાઈ જીવાભાઈના દાદાના દિકરા , જાની કાર્તિકભાઈ અશોકભાઈ તથા જાની હસમુખભાઈ તથા દશરથભાઈ કુબેરભાઈ(પ્રા.શિક્ષક સિદસર)તથા દિલીપભાઈ શંભુભાઈ (આચાર્ય દુધિયા,દાહોદ), અરવિંદભાઈ શંભુભાઈ (MPHW રાજસ્થળી)તથા જતીનભાઈ ધરમશીભાઈના દાદા,પંડ્યા બળવંતભાઈ લાભશંકરભાઇ(ટીમાણા)ના સસરા, લાધવા નટુભાઈ મનહરભાઈ(પ્રા. શિક્ષક દકાના)તથા ભટ્ટ મેહુલ જસવંતભાઈ(કેનેડા) ના વડ સસરા થાય, ગં.સ્વ.ધાંધલ્યા ધનકુવરબેન જેશંકરભાઈ – રાળગોન તથા ગં.સ્વ.બારૈયા નનકુરબેન રતીલાલભાઈ – પીપરલા તથા ગં.સ્વ.જાળેલા કંકુબેન બાબુભાઈ – ઠાડચ ના મોટાભાઈ , ટીમાણા નિવાસી સ્વ.નરશીભાઈ માધવજીભાઈ પંડ્યા ના ભાણેજ, પંડ્યા ગણેશભાઈ તથા વિઠ્ઠલભાઈ ના ફઈના દિકરા,
હબુકવડ નિવાસી સ્વ. રતીભાઈ ગોકુળભાઈ પંડ્યા તથા શંભુભાઈ ગોકુળભાઈ પંડ્યા તથા ભાનુભાઈ ગોકુળભાઈ પંડ્યા ના બનેવી થાય.
તેમનો ખરખરો દશા પાલીવાલ બ્રહ્મસમાજ ની વાડી જલારામ ભાવનગર ખાતે તા.૨૭/૦૧/૨૦૨૪ ને સોમવારે રાખેલ છે બવળો ખરખરો સાથે રાખેલ છે