Saturday June 21, 2025

ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર અને આણંદના બિઝનેસમેન હિતેશ દત્તાણીનો જન્મદિવસ ઉજવાયો

જામ ખંભાળિયા

     ખંભાળિયાના જુના અને જાણીતા દત્તાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જીવનભાઈ જેઠાલાલના સુપુત્ર હિતેશભાઈ દત્તાણી નો શાનદારરીતે ઉજવાયો હતો. તારીખ 31 જાન્યુઆરી 1969 ના રોજ જન્મેલા હિતેશભાઈ છેલ્લા દસ વર્ષથી આણંદ ખાતે વ્યવસાયના હેતુથી સ્થાયી થઈ, અને અહીં એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે. આણંદના જાણીતા અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ ડેવલોપર્સ મારફતે જાણીતા બનેલા હિતેશભાઈ દત્તાણીને ખંભાળિયામાં આજે પણ વિશાળ મિત્ર વર્તુળ તેમજ પરિવારજનો સાથે અંગત દિલનો સંબંધ યથાવત છે. હિતેશભાઈ દત્તાણીને આજે તેમના જન્મદિન નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98241 10233 ઉપર શુભકામનાઓની વર્ષા થઈ હતી જે હજી પણ યથાવત છે..

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top