
વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના અનુસંધાને તારીખ ૪-૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જનજાતિ મોરચાની એક બેઠક મળેલ, જેમાં ચુંટણી પ્રભારી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અનુ. જનજાતી મોરચાના પ્રભારી શ્રી હરેશભાઇ પરમાર, અનુ. જનજાતી મોરચાના પ્રમુખ શ્રી સુનિલભાઈ ઉમટ, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ બુરવટ, મહામંત્રી શ્રી કિશોરભાઈ વાજા અને શ્રી સંજયભાઈ ઘટાડ, શ્રી અમિતભાઈ લુણગાતર, શ્રી ધવલભાઈ મેઘલતાર, શ્રી ભરતભાઇ પરમાર તેમજ શ્રી દેવરાજભાઈ સહિત અનુ. જનજાતી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું.
