Headlines

Buboo Black

દ્વારકામાં જોવા મળી ઈમાનદારીની અનોખી મિસાલ: ખોવાયેલો મોબાઈલ સાચવી રાખી પરિવારને પરત કર્યો

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬         પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હજુ પણ માનવતા અને પરસ્પર વિશ્વાસના મૂલ્યો જીવંત છે તેવો એક પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે. શહેરમાં એક પરિવારનો ખોવાયેલો કિંમતી મોબાઈલ એક સ્થાનિક નાગરિકની ઈમાનદારીથી પરત મળ્યો હતો.       મળતી માહિતી મુજબ, દ્વારકામાં રહેતા રાજુભાઈ સોનૈયાનો પરિવાર રાત્રિના સમયે ભડકેશ્વર મહાદેવ…

Read More

લોકગાયિકા ગીતાબેન રબારી પહોંચ્યા દ્વારકા ધામ; નાગેશ્વર અને દ્વારકાધીશજીના કર્યા દર્શન

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬            ગુજરાતની જાણીતી લોકગાયિકા ગીતા રબારીએ દેવભૂમિ દ્વારકાની ધાર્મિક મુલાકાત લઈ પવિત્ર યાત્રાધામના દર્શન કર્યા હતા. દ્વારકા આગમન દરમિયાન તેમણે પ્રથમ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમણે દ્વારકાધીશ મંદિરમાં જઈ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.  …

Read More

ખંભાળિયા: પાણી ભરેલા ઊંડા કૂવામાંથી શ્વાનનું સફળ રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામના વાડી વિસ્તારમાં આવેલા 60 ફૂટ ઊંડા એક કૂવામાં એક શ્વાન ખાબક્યો હોવાની જાણ સ્થાનિક ખેડૂતે જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને જરૂરી રેસ્ક્યુ સાધનોની મદદથી કૂવામાં ફસાયેલા શ્વાનને સલામત રીતે બહાર…

Read More

ખંભાળિયા મહાજનની ખાસ બેઠક યોજાઈ: નવા ટ્રસ્ટીઓની નિમણૂંક

– નવા ટ્રસ્ટીઓને જ્ઞાતિજનો દ્વારા આવકાર – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬    શ્રી ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂંક અર્થે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજનના વર્તમાન ટ્રસ્ટી પ્રતાપભાઈ દત્તાણીની અધ્યક્ષતામાં યોજાઈ ગયેલી આ મિટિંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો તથા…

Read More

ખંભાળિયાના મોટાણી પરિવારના હોનહાર પુત્ર કરણ મોટાણીનો આજે જન્મદિવસ 

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા        ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને જાણીતા પરસોતમ રુગનાથ મોટાણીની પેઢી વાળા મહેન્દ્રભાઈ મોટાણી (મનુભાઈ મોટાણી) ના પૌત્ર કરણ મોટાણીનો આજે 19 મો જન્મદિવસ છે.     તા. 15 જૂન 2007 ના રોજ જન્મેલો ચિરાગભાઈ (સી.એમ.) તથા દિપાલીબેનનો હોનહાર પુત્ર કરણ મોટાણી હાલ આણંદની જાણીતી કોલેજમાં…

Read More

દ્વારકાના કુરંગા તથા ઓખા મઢી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૧૩: દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આગામી તારીખ 8 ઓગસ્ટ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી, ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતી માટે તેમના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે…

Read More

ખંભાળિયા મહાજનની ખાસ બેઠક યોજાઈ: નવા ટ્રસ્ટીઓની નિમણૂંક

– નવા ટ્રસ્ટીઓને જ્ઞાતિજનો દ્વારા આવકાર – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬    શ્રી ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ગતરાત્રે નવા ટ્રસ્ટીઓની નિમણૂંક અર્થે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજનના વર્તમાન ટ્રસ્ટી પ્રતાપભાઈ દત્તાણીની અધ્યક્ષતામાં યોજાઈ ગયેલી આ મિટિંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો તથા…

Read More

યાત્રાધામ દ્વારકામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તોની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય

– સાંજના સમયમાં ત્રણ દિવસ સુધી દર્શનમાં એક કલાકનો વધારો – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬       દ્વારકામાં પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગતમંદિર વહીવટ તંત્ર તથા પૂજારી પરિવાર દ્વારા ભક્તોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.      …

Read More

દેવળીયાના યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬        કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા મેરામણભાઈ ચનાભાઈ માડમ નામના 42 વર્ષના યુવાન ગુરુવારે રાત્રિના સમયે ગામની ગૌશાળા ખાતે સુવા ગયા હતા. જ્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ રાજુભાઈ ચનાભાઈ માડમએ કલ્યાણપુર પોલીસને કરી છે.  _____________________________________________________________________________ પરવાનગી વગર…

Read More

ખંભાળિયા ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       ખંભાળિયાના રહીશ અમિતકુમાર વિજયકુમાર ચોપડાએ અહીંની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી ભાવેશ પ્રવીણચંદ્ર મહેતા વિરુદ્ધ ચેક રિટર્ન સંદર્ભે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ કરી હતી.       આ અંગેનો ફોજદારી કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જે.જી. સોલંકી સમક્ષ ચાલી જતા આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન…

Read More