ભાવનગર
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં આવેલ દર્દીઓની વિવિધ પ્રકારની સેવાઓ કરતી સંસ્થા સદવિચાર ટ્રસ્ટ દ્વારા 17 વિધવા બહેનોને અનાજ કેટલો વિતરણ કરવામાં આવ્યું હતું. તારીખ 19 3 2025 ને દિવસે 17 વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી જેમાં 5kg ઘઉંનો લોટ,
2kg ખાંડ, 2kg ચોખા,,1kg મગ દાળ, 1Lit કપાસિયા તેલ, 1kg ગોળ, 250gm ઝીણા ગાંઠિયા, 250gm ચા,
2kg ખાંડ, 250gm જીણા ગાંઠીયાસહિતની આઈટમો દાતા તરફથી ફ્રીમાં મળેલ છે, કેમ સંસ્થાના સેવા ભેખધારી સંચાલક રાજેન્દ્રકુમાર ભટ્ટે જણાવ્યું હતું.