Saturday June 21, 2025

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫

જામ ખંભાળિયા: અમેરિકા નિવાસી સ્વ. જમનભાઈ સુંદરજીભાઈ દાવડાના પુત્ર જયેન્દ્રભાઈ (ઉ.વ. 68) તે લતાબેન કિશોરકુમાર બાજરીયા અને મિતેશભાઈ દાવડાના ભાઈ તેમજ દાવડા હોટલ વાળા ભરતભાઈ, નરેનભાઈ અને મયુરભાઈ કાંતિલાલ દાવડાના મોટા ભાઈ તારીખ 23 ના રોજ અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. તેમની સાદડી ગુરુવાર તા. 27 મી ના રોજ સવારે 10 થી 10:30 જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ ખંભાળિયા ખાતે રાખવામાં આવેલ છે.

________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top