ખંભાળિયા: રૂ. એક કરોડના હનીટ્રેપના કેસમાં આરોપી જામીનમૂક્ત

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬       ખંભાળિયા પોલીસ મથકમાં તાજેતરમાં એક પ્રકરણ સંદર્ભે હનીટ્રેપમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે ફરિયાદીની ફરીયાદના આધારે લેવામાં આવેલા અને ઈન્વેસ્ટીગેશન અધિકારી ધ્વારા તપાસના કામમાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિમાન્ડની માંગણી સાથે ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ…

Read More

પોરબંદરમાં ચકચારી ખાપટ જમીન કૌભાંડમાં પકડાયેલ ૩ આરોપીના રીમાન્ડ નામંજુર કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરહાલ પોરબંદરમાં અતી ચકચારી બનેલા કહેવાતા જમીન કૌભાંડમાં પોરબંદર પોલીસ દ્વારા ૨૦૧૩ માં થયેલા પ્રથમ લખાણ તથા ૨૦૧૭ માં થયેલા દસ્તાવેજ અન્વયે ૨૦૨૪ માં ગુન્હો દાખલ કરીને ખરીદનાર તથા સાક્ષીઓ વિગેરે કુલ-૭ (સાત) સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલો હતો કે ગુન્હાનાં કામે પોલીસ દ્વારા ૩ (ત્રણ) આરોપીઓ કે જેમાં (૧)…

Read More

પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત પૈડાને ચેક પાછો ફર્યાના કેસમાં ૧ વર્ષની સજા કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર હાલ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની ફરીયાદોનુ પ્રમાણ પોરબંદરની કોર્ટમાં વધતુ જતુ હોય અને તેમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચેક પાછા ફર્યાના કેસોમાં રોજ બરોજ અલગ અલગ સિધ્ધિઓ પ્રાપ્ત કરતા હોય ત્યારે નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના કેસોમાં હવે ધીરે ધીરે સજા થવાનુ પ્રમાણ વધતુ જાય છે. અને તે મુજબ પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત…

Read More

ખંભાળિયાના ચકચારી “લૂંટેરી દુલ્હન” કેસમાં બે આરોપીને દસ વર્ષની કેદ: બે લાખનો દંડ

– જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫             ખંભાળિયા તાલુકાના દખણાદાદા બારા ગામે રહેતા એક યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી ગામના ચેહરસિંગ બાબુસિંગ સોલંકી અને અમરતજી મણાજી જગાણીયા નામના બે શખ્સોએ ખોટા નામ ધારણ કરી અને ઉપરોક્ત યુવાનના લગ્ન કરાવી આપ્યા હતા.        …

Read More

હક્ક જ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમનો દાવો ફગાવતી ખંભાળિયાની સિવિલ અદાલત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫        જામનગર જિલ્લાના નાઘેડી વિસ્તારના રહીશ લાખાભાઈ વીરાભાઈ ઔદિચ્યએ મુંબઈના રહીશ શાહ નેમચંદ લાધાભાઈ ગંઢકાના વારસો જ્યોત્સનાબેન વિગેરે સામે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ મુકામે ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની ખેતીની જમીન સંદર્ભે ખંભાળિયાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં વર્ષ 2012 માં દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટમાં…

Read More

ખંભાળિયા પાલિકાની જગ્યામાં રહેલા મકાનમાં તોડપાડ ન કરવા અંગે વચગાળાના મનાઈ હુકમની અરજી નામંજૂર

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં નગરપાલિકાની હદમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 5 માં આશરે 125 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમ સંઘાર દ્વારા મકાન બનાવીને વર્ષ 1988-89 ની પહેલાની સાલથી તેમના પરિવાર સાથે રહેતા હતા. ઉપરોક્ત ચોક્કસ સર્વે નંબરની જગ્યા પર ગેરકાયદેસર રીતે મકાન…

Read More

દરિયામાંથી બીનવારસુ લાશ મળી આવી હતી: રાહુલ શાહ હત્યા કેસમાં રાજુ ઓડેદરાને જામીન અપાવતા એડવોકેટ ભરત લાખાણી

પોરબંદરમાં ખુનકેસના આરોપીને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ એડવોકેટ ભરત લાખાણી જીતેન્દ્ર પાલા, પોરબંદર પોરબંદરમાં ૨૦૨૨ માં દરીયામાંથી એક બીનવા૨સ લાશ મળેલી હોય અને ત્યા૨બાદ પોલીસ તપાસમાં તે લાશ રાહુલ શાહની હોવાની જાહેર થયેલુ હતું. અને બીનવારસી લાશ હોવાના કા૨ણે તેને જામનગ૨ની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી. ત્યારબાદ અંદાજે ૧૩ દિવસ પછી ગુજરનાર ના ભાઈ…

Read More