દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬માં ગુજરાત બન્યું વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસનું પ્રતિક: જીતુ વાઘાણી

ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી બન્યું હતું. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આજે આત્મનિર્ભર બનીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું…

Read More

ભ્રષ્ટાચાર ભયો ભયંકર ?: નવારતનપરમાં સરપંચ ગૌતમ બારૈયાએ બનાવેલા અવેડા છ મહિનામાં જર્જરીત થઈ ગયા : બ્લોક ઉખડી લાગ્યા, પ્લાતર ખરવા લાગ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામની પંચાયત બોડીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે તનાતની ચાલી રહી છે ત્યારે સરપંચ ગૌતમ બારૈયાએ ગામમાં વિકાસના કાર્યો અંતર્ગત બનાવેલા બે અવેડા માત્ર છ મહિનાના સમયગાળામાં જર્જરીત થઈ ગયા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અંગે ચર્ચાથી વિગતો અનુસાર ગામના પાટ તળાવ પાસે તેમજ કૃષ્ણપરા…

Read More

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત ખોવાઈ ગયેલ ₹ 1.32 લાખના 10 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત સોપતી રાણાવાવ પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામા ચોરી/ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જ અનુસંધાને રાણાવાવ વિભાગના ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સૂચના આપેલ હોય જ અન્વયે પીએસઆઇ આર.વી.મોરી તથા રાણાવાવ સ્ટાફના માણસો દ્વારા કુલ મોબાઈલ…

Read More

રૂ. 5 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટોથી ઝળહળતું થશે નવા રતનપર ગામ : વિકાસના એક પછી એક, અનેક કામો કરવા સરપંચ ગૌતમ બારૈયા કટિબદ્ધ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે આગામી થોડા જ દિવસોમાં નવારતનપર ગામની શેરીઓ આધુનિક અને અત્યાર સુધી ગામમાં જોવામાં ન આવી હોય તેવી સ્ટ્રીટ લાઈટથી ઝળહળતી થશે.પંચાયત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવારતનપર ગ્રામ પંચાયત દ્વારા સરપંચ…

Read More

શિવરાજપુર બીચ ખાતે તા. 11 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે

– સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુરના બ્લુ…

Read More

આજે 1 જાન્યુઆરી 2026થી ભાવનગર રેલવે મંડળ પર નવું સમયપત્રક લાગુ: ભાવનગર રેલવેના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણી લો નવુ ટાઇમ ટેબલ

4 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી અને 8 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી…

Read More

ખંભાતમાં બ્લોક કક્ષાએ “નિપુણ ભારત” અંતર્ગત વાર્તાકથન, લેખન સ્પર્ધા યોજાઈ : કણજટ પ્રા. શાળાની 5માં ધોરણની છાત્રા નિરાલી ઠાકોર તાલુકામાં પ્રથમ

હરેશ જોષી, ખંભાત શક્કરપુર બીઆરસી ભવન ખંભાત ખાતે બ્લોક કક્ષાનો નિપુણ ભારત અંતર્ગત વાર્તા કથન સ્પર્ધા તથા વાર્તા લેખન સ્પર્ધા 2025 બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ત્રણથી પાંચની બાળ વાર્તા કથન સ્પર્ધામાં કાણીસા ક્લસ્ટરની કણજટ પ્રાથમિક શાળા તાલુકો ખંભાત જીલ્લો આણંદમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી નિરાલીબેન મનહરભાઈ ઠાકોર જે બાળકી એ પોતાની…

Read More

ઓખા ખાતે ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫        દરિયાઈ સુરક્ષા અને કુદરતી સહિતની આપદાઓમાં સાગરખેડૂઓને સલામતી જળવાઈ તે માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે જિલ્લા વહીવટી તંત્ર, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ઓખાના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો.     આ કાર્યક્રમમાં જિલ્લા…

Read More

Blockage of the Block in NavaRatanpar: નવારતનપરના પૂર્વ સરપંચે વર્તમાન દલિત સરપંચને લાફા મારી, બિભત્સ ગાળો અને ધમકી દઈને કહ્યું, “તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, હું હજી પણ તને મારવાનો છું”

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભૂતકાળમાં જેના નામે અનેક અનેક ગોટાળા બોલે છે એવા ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પૂર્વ સરપંચ રમેશ ગોહિલે ગામના વર્તમાન દલિત સરપંચ ગૌતમ બારૈયાને માર મારીને ગાળો આપ્યા બાદ એમ કહી દીધું કે તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, એટ્રોસિટી કેમ થાય છે એ હું જોઉં છું અને હું તને હજી પણ…

Read More

નવા રતનપરમાં લાઇબ્રેરી ગેંગ કઈ રીતે રમી રહી છે ગંદું રાજકારણ? : લાઇબ્રેરીનું નામ “નવા રતનપર ગ્રામ પંચાયત લાઇબ્રેરી” શા માટે નથી રાખ્યું?

નારન બારૈયા, નવારતનપરનવા રતનપરમાં નવી પેઢીને પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની સેવાના નામે અંદરખાને ગંદુ રાજકારણ ખેલતી લાઈબ્રેરી ગેંગ તાજેતરમાં જ પંચાયત દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ની ગ્રાન્ટ માંથી બનેલ નવા મકાનમાં લાઇબ્રેરી સેવા શરૂ કરતાં ફરી એકવાર ચર્ચાની એરણે ચડી છે. સેવાના નામે મેવા ખાવાનો અને પોતાના ગંદા રાજકીય અને સામાજિક ઈરાદાઓ પાર પાડવાના મનસુબા ધરાવતા…

Read More