ગુજરાત સાહિત્ય અકાદમી અને ખડસલિયા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી
વિપુલ હિરાણી ભાવનગર તા.19 ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દર વર્ષે માતૃભાષા સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે તેમાં એક સાથે સાત દિવસમાં વિવિધ સંસ્થાઓમાં ફુલ 550 થી ઉપર કાર્યક્રમ અકાદમીના સહયોગથી થાય છે તેમાં સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં સુપ્રસિદ્ધ કવિ સંચાલક અને લેખક હરદ્વાર ગોસ્વામીનું અને લલિત ખંભાયાતાનું વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું તેમાં હરદ્વાર ગોસ્વામી એ…
