– ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે. જેના કારણમાં રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28 ટકા જેટલો વધીને વર્ષ 2024માં 1,45,740 […]
Category: JAM KHABHALIYA
બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત બનેલા મેવાસાના વૃદ્ધનું મૃત્યુ
અંધશ્રદ્ધામાં રાચતા મીઠાપુરના પ્રૌઢએ એસિડ ગટગટાવી લેતાં મૃત્યુ જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ મહિનાથી કોઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતા રાનાભાઈ ગુમસૂમ રહેતા હતા. તેઓને કોઈ દેવ નડે છે તેવી […]
ખંભાળિયામાં સારસ્વત મહાસ્થાન દ્વારા વસંત પંચમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
– સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વેબસાઈટ લોન્ચ કરાઈ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં આવેલા શ્રી સારસ્વત મહાસ્થાનના ઉપક્રમે અત્રેની સારસ્વત બ્રહ્મપુરી ખાતે તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિન વસંત […]
દ્વારકા જગત મંદિરમાં વસંત પંચમીની ઉત્સવ આરતી કરાઇ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં આજરોજ રવિવારે મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાઈ હતી. આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાયા હતા. શ્રીજીને મસ્તકે […]
જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના ક્ષત્રિય આગેવાન પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ
ખંભાળિયાના ક્ષત્રિય અગ્રણી તથા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનના પતિદેવ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ એવા પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ છે. તા. ૪-૨-૧૯૬૩ના રોજ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે જન્મેલા પ્રતાપસિંહ સિદુભા જાડેજા અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકયા છે. હાલમાં તેમના પુત્રવધૂ રિધ્ધીબા શકિતસિંહ જાડેજા જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે કાર્યરત […]
ખંભાળિયાની એસ.એન.ડી.ટી. શાળાના સંસ્કૃત શિક્ષિકા ડો. રંજન જોષી નેશનલ કક્ષાએ ભાગ લેશે
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગૌરવશાળી શાળા એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક ડો. રંજનબેન જોષીએ સર્વ શિક્ષા અભિયાન અને એન.સી.ઈ.આર.ટી. આયોજિત ‘સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા નેશનલ કક્ષાએ દિલ્હી ભાગ લેવા […]
કૃષ્ણનગરીમાં જગત મંદિરના શિખર ઉપર ફરી એકવાર ડ્રોન કેમેરો ઉડ્યો: આરોપીની અટકાયત
– મંજૂરી વગર ડ્રોન ચલાવતા મુંબઈનો શખ્સ ઝડપાયો – – અનેક જાહેરાતો બાદ પણ ડ્રોનના કિસ્સા યથાવત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ભારતના પશ્ચિમ વિસ્તારમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા વિસ્તાર સંવેદનશીલ હોવાથી, દ્વારકાનું જગત મંદિર દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેના કારણે દ્વારકા જગત મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત […]
ખંભાળિયા નજીક આઈસરમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
– પશુ સેવકોએ મોડી રાત્રીના સમયે શંકાસ્પદ વાહન પોલીસને સોંપ્યું – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર ટ્રકમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઇ, અને આ પ્રકરણમાં વાહન ચાલક સહિત ત્રણ શખ્સોને તેઓના વાહનમાં 11 […]
ભાણવડમાં પિતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલાના બનાવમાં નવ શખ્સો સામે ફરિયાદ: આરોપીઓ ઝડપાયા
– માત્ર રૂ. આઠ હજારની ઉઘરાણીમાં બન્યો બનાવ.. !! – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરીને કેટલાક […]
જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાની લીટલ એન્જલ અન્યાનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા : ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રવિભાઈ મેવાડાની લાડલી પુત્રી અન્યાનો આજે જન્મદિવસ છે. મમ્મી પારૂલબેન મેવાડાની વહાલી દીકરી અન્યાની કાલી-ઘેલી ભાષા સૌને મોહિત કરે છે. અન્યાને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પાના મોબાઈલ નંબર ઉપર શુભકામનાઓ અને શુભાશિષ પાઠવવામાં આવી રહી છે. (ફોટો: કુંજન રાડિયા)
