Headlines

ખંભાળિયામાં સ્વિમિંગ પૂલને આખરે ખુલ્લો મુકાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬         ખંભાળિયા શહેરના નગર ગેઈટ વિસ્તારમાં મ્યુનિસિપલ ગાર્ડન પાછળના ભાગે થોડા સમય પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્વિમિંગ પૂલને શનિવારે સાંજે સત્તાવાહકો દ્વારા વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.         ખંભાળિયા શહેરમાં હાલ કોઈ જાહેર સ્વિમિંગ પૂલની સુવિધા ઉપલબ્ધ ન હતી. ત્યારે નગરપાલિકા સંચાલિત…

Read More

ખંભાળિયા વિસ્તારમાંથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

– વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની સુવિધા પ્રાપ્ય – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬        સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવા માટે હજારો પદયાત્રીઓ દ્વારા પ્રયાણ કરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક પદયાત્રી સેવા કેમ્પનો ધમધમાટ શરૂ…

Read More

ભાણવડના વેરાડ આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવા કાર્યો સંપન્ન

– પોષણ કીટ વિતરણ, નિદાન અને રક્તદાન કેમ્પનો ત્રિવેણી સંગમ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬       ભાણવડના સંકલ્પ ગ્રુપ અને વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રિવિધ સેવા સંકલ્પ કાર્યક્રમ સંપન્ન થયો હતો.      વેરાડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાણવડના સંકલ્પ ગ્રુપ ભાણવડ અને વેરાડ પ્રાથમિક…

Read More

ભાણવડમાં જિલ્લા આરોગ્ય તંત્રના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬        ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જરૂરી રક્ત ઉપલબ્ધ રહે તે માટે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ભાણવડના શેઢાખાઈ ગામે સંકલ્પ ગ્રુપ, શેઢાખાઈ આયુષ્માન આરોગ્ય મંદિર, મોરઝર પી.એચ.સી. અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો….

Read More

ભાણવડ ખાતે બુધવારે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૩૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બુધવાર તા. 25 ના રોજ સવારે 10:30 વાગ્યે ભાણવડમાં આઈ.ટી.આઈ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે.        ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ…

Read More

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડાઓ: બુટલેગરો ફરાર

– એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો ત્રાટક્યો – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં દેશી દારૂ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં આજરોજ સવારના સમયે એસપી તથા ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આ પ્રકરણમાં રૂપિયા 1.20…

Read More

ખંભાળિયા નજીક રેલ્વે ગાર્ડની સતર્કતાથી ટળી રેલ દુર્ઘટના : ટ્રેન મેનેજર ‘મેન ઓફ ધ મંથ’ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના ભાતેલ અને ખંભાળિયા સ્ટેશન વચ્ચે તેમને ટ્રેનમાં ગત તા. 15 જાન્યુઆરી ના રોજ વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર (મુખ્યાલય, રાજકોટ) જગદીશ પ્રસાદ બૈરવા (રેલવે ગાર્ડ) ટ્રેન નં. 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ પર હતા. ત્યારે તેમને ટ્રેનમાં અસામાન્ય ઝટકો અનુભવાયો હતો. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે તત્પરતા…

Read More

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે દ્વારકા જતા પદયાત્રી મહિલાનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬       ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ સવારના સમયે દ્વારકા તરફ જઈ રહેલા રાજકોટના પદયાત્રીઓ પૈકીના એક મહિલાને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા રાજકોટના આ મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.         આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં શ્રદ્ધાપાર્ક સોસાયટી – 3 ખાતે રહેતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ…

Read More

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાળ્યો : હત્યારાઓ સામે કડક પગલાની માંગ

– હત્યારાઓ સામે કડક પગલાની માંગ કરાઈ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬          મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.           નાની બાબતે જાહેરમાં બનેલી આ ઘટના…

Read More

કંચનપુર ગામે અબડાપીરડાડા અને મોડપીરડાડાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૬      ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી અબડાપીરડાડા અને મોડપીરડાડાની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 દિવસીય ભવ્ય નગરયાત્રા (શોભાયાત્રા) નું પણ આયોજન કરાયું છે.       આ પ્રસંગે તા. ગુરુવાર 26 ના રોજ સવારે વાડાસડાની ભાદર નદીના કાંઠેથી આ નગરયાત્રા (શોભાયાત્રા) પ્રારંભ કરવામાં આવશે….

Read More