Headlines

ઓખામાં માછીમારોની જાગૃતિ અર્થે પોલીસ તંત્ર દ્વારા પતંગ વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ઓખાના દરિયા કાંઠા વિસ્તારમાં માછીમારોની જાગૃતિ અર્થે આ અંગેના બેનરો સાથે પતંગ વિતરણ નું આયોજન ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.       કોસ્ટલ સિક્યુરિટી વિભાગના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા પોલીસ અધિક્ષક સુબોધ માનકરની સુચના મુજબ માછીમારોની જાગૃતિ અંગે ફીશરમેન અને ફીશરમેનના પરીવારમાં ફીશીગ…

Read More

ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા આમીન સુલેમાન ખફી નામના 40 વર્ષના સુમરા યુવાનને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક…

Read More

સાક્ષી તરીકે આપેલી જુબાનીનો ખાર રાખીને આરંભડાના યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૬      ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા વેજાભાઈ સાજણભાઈ હાથીયા નામના 24 વર્ષના યુવાન ગત તા. 5 જાન્યુઆરીના રોજ જઈ રહ્યા હતા, ત્યારે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા નક્ષ ઉર્ફે નાગેશ વેગડા નામના શખ્સે તેના ઘર પાસે ફરિયાદી વેજાભાઈને અટકાવી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ…

Read More

ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત, સહાય વિતરણ સહિત અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાયા

– બેડમાં શાળાના નિર્માણ ઉપરાંત અને ખાતે સ્મશાનઘાટની ખાત મુહૂર્તવિધિ યોજાઈ –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને દિર્ઘદ્વષ્ટા ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ રિફાઈનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત- શિલાન્યાસ, લોકાર્પણ-અર્પણવિધી…

Read More

કષ્ટભંજન દેવને શીશ ઝુકાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર

સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)        સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન…

Read More

દીવાદાંડી પરથી ઝંપલાવ્યું: પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ 8 વરસના દીકરા સાથે આપઘાત કર્યો

– દ્વારકામાં માતા-પુત્ર આપઘાત પ્રકરણની વિગતો સામે આવી –  – પિતાના કવેણથી આપઘાતની દુષ્પ્રેરણા: પિતા-પતિ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫       દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી દેતા તેમજ પિતાએ પણ કવેણ…

Read More

સુદર્શન સેતુ બ્રિજ પર દોડતી કાર માથે બેસીને રીલ બનાવતો બનાસ કાંઠાના કિશન જાદવ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬      ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સુદર્શન સેતુ ઉપર ફોર વ્હીલર મોટરકાર મારફતે ભયજનક રીત રીલ બનાવતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના રહીશ એવા કિશન કુવરસિંહ જાદવ નામના 23 વર્ષના શખ્સને ઓખા મરીન પોલીસે પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ, તેની સામે વિધિવત રીતે ગુનો નોંધ્યો હતો….

Read More

દ્વારકાની ગોમતી નદીમાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬        મધ્ય પ્રદેશ રાજ્યના મંદસોર જિલ્લાના લાનપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં રહેતા રામકરણ જગનાથ મેઘવાલ નામના 38 વર્ષના સાધુ યુવાન છેલ્લા આશરે બે માસથી માનસિક રીતે અસ્વસ્થ હોય, અને પાગલ જેવી સ્થિતિમાં તેમણે ગોમતી ઘાટ ખાતે રાત્રીના સમયે સ્નાન કરવા ગયો હતો. જેના કારણે…

Read More

ખંભાળિયામાં આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાસોત્સવ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ આવતીકાલે રવિવાર તા. 4 ના રોજ સાંજે ચાર વાગ્યે ઔદીચ્ય ગોહિલ બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે.         સમાજમાં વિવિધ વિષયમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનારા કર્મયોગીઓનું સન્માન…

Read More

દેશના પ્રથમ ક્રમના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે વર્ષમાં સૌ પ્રથમ, પ્રથમ દેવતા સોમનાથ મહાદેવના દર્શન કર્યા: પાંચ કરોડનું અનુદાન જાહેર

– રૂ. પાંચ કરોડનું અનુદાન શિવાર્પણ કરાયું કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ભગવાન શિવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે આજરોજ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કરી, રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.        દેશના ગૌરવંતા ઔદ્યોગિક એકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશભાઈ…

Read More