Headlines

બેટ દ્વારકાના હનુમાન દાંડી ખાતે હનુમાનજીના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

– પિતા-પુત્રના દિવ્ય સ્વરૂપને અન્નકૂટ મનોરથ યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬        ઓખા મંડળમાં બેટ દ્વારકાના હનુમાન દાંડી તીર્થક્ષેત્ર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જયાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજજી સાથે બિરાજતાં હોય. અનેક ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ પાવનધામમાં આજરોજ ચૈત્રી પૂર્ણિમાના પાવન દિવસે હનુમાનજીની જન્મજયંતિના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી સંદર્ભે બેઠક યોજાઈ

– જિ. પંચાયત, તા. પંચાયત, નગરપાલિકાની ચૂંટણી માટે નોડલ અધિકારીઓને માહિતી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬         રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન…

Read More

ઓખામાં સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય બોટના રજીસ્ટ્રેશન નંબરના આધારે માછીમારી કરતા શખ્સ સામે ગુનો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ઓખાના રહીશ એવા એક માછીમારે પોતાની અગાઉ સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય એક માછીમારી બોટના રજીસ્ટ્રેશન નંબર મેળવીને માછીમારી કરતા એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.      ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ઈરફાન મોહંમદહુસેન અબ્દુલ કાદુ નામના…

Read More

ખંભાળિયામાં ભાજપની સંગઠન બેઠક યોજાઈ: હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેર તથા સલાયા શહેર મંડળની એક બેઠકનું આયોજન તાજેતરમાં અત્રેની વાંઝા જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના અનુસાર ખંભાળિયા શહેર મંડળ બેઠક તથા સલાયા શહેર મંડળ બેઠકમાં પધારેલ જિલ્લા ભાજપના પ્રભારી પુનિતભાઈ શર્માજી, જિલ્લા ભાજપના મહામંત્રી તથા ખંભાળિયા શહેર મંડળના…

Read More

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પરના ઢાળિયાઓ સુવ્યવસ્થિત કરવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના વાડીનારથી કુરંગા સુધી તાજેતરમાં નેશનલ હાઈવેનું નિર્માણ થવા પામ્યું છે. અહીં સર્વિસ રોડ, રાજમાર્ગ અને ગામમાં જતા રસ્તાઓને જોડવામાં આવે છે, તે સ્થળોએ જરૂરી ઢાળિયાઓ યોગ્ય રીતે બનાવવામાં આવ્યા ન હોવાની બૂમ ઊઠવા પામી છે.        બે અલગ અલગ રસ્તા અલગ અલગ રસ્તાઓના ઢાળિયાઓ…

Read More

ઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬      ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની તબીબી સારવાર કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરને મળતા આ અંગે ઓખાના ભુંગા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડીની પાસે પોતાની…

Read More

ખંભાળિયામાં આવતી કાલે સોમવારે ગિરનાર ધ્યાનસભાનું આયોજન

– જાણીતા વક્તા વિનલ જોશી રાયપુરથી ઉપસ્થિત રહેશે – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ધ્યાન અંગેની ગિરનાર ધ્યાનસભાનું આયોજન ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 23 મી ના રોજ કરવામાં આવ્યું છે.        અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલની સામે આવેલા સ્ટાર…

Read More

કામ ફાવતું ન હોવાથી દ્વારકામાં પરપ્રાંતિય તરુણનો આપઘાત

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ શીખવા આવ્યો હતો. અહીં તેને કામ બરાબર આવતું ન હોવાથી તેને પોતાના વતનમાં પોતાના ઘરે જવું હતું. જેથી કામના ટેન્શનમાં તેણે ગુરુવારે રાત્રિના…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ  જામ ખંભાળિયા: વૈધ જે.પી. પોપટ વાળાના જયેષ્ઠ પુત્ર જેન્તીલાલ જેઠાલાલ પોપટ (ઉ.વ. ૭૯) તે અનીલભાઈ (ડાયાભાઈ) તથા ભરતભાઈ તેમજ હેતલબેન રાકેશકુમાર પાબારીના પિતાશ્રી તેમજ વિજયભાઈ, હર્ષદભાઈ, હરેશભાઈ અને પંકજભાઈના મોટાભાઈ તથા સ્વ. ગોકલદાસ ખીમજીભાઈ રાયચુરા (રાવલ વાળા)ના જમાઇ તા. ૨૧ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર…

Read More

ખંભાળિયામાં રમઝાનના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં હાલ રમઝાનમાં તેમજ ઈદના તહેવારના અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વી.પી. માનસેતા, એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા, એસઓજી પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. એન.એચ. જોશી સહિતનાં પોલીસ અધિકારીઓ…

Read More